શોધખોળ કરો

Summer skin care: બ્યુટી કેરમાં બેસ્ટ છે નારિયેળ પાણી, સ્કિનની આ તમામ સમસ્યાથી મળશે છૂટકારો, આ રીતે કરો ઉપયોગ

નારિયેળ પાણીમાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક બંને ગુણો ભરપુર માત્રામાં છે. સ્કિનની લગભગ તમામ સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી કારગર છે.તેની જુદી જુદી સમસ્યા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય જાણીએ...

Summer skin care:  નારિયેળ પાણીમાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક બંને ગુણો ભરપુર માત્રામાં છે. સ્કિનની  લગભગ તમામ સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી કારગર છે.તેની જુદી જુદી સમસ્યા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય જાણીએ...

પિમ્પલ્સની સમસ્યામાં ઔષધ સમાન

નારિયેળ પાણી પીવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ તેને લગાવવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર કરી શકાય છે. આ માટે કોટનને નારિયેળના પાણીમાં પલાળી રાખો અને તેને થોડા સમય માટે પિમ્પલ્સ પર રાખો.

શુષ્ક ત્વચાની સમસ્યામાં કારગર

 ઉનાળામાં પણ લોકોને શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેના કારણે ચહેરો પણ નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે નારિયેળ પાણીમાં હાજર એન્ટીઑકિસડન્ટો અને  નેચરલ શુગરથી ત્વચાની શુષ્કતા દૂર કરી શકો છો.

ટોનર તરીકે કરો ઉપયોગ

 ઉનાળામાં ત્વચાની સંભાળ માટે તમે ટોનર પણ બનાવી શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં નારિયેળ પાણી લો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ ટોનરને ચહેરા પર સ્પ્રે કરો.

ટેનિંગ દૂર કરો

 ઉનાળામાં ટેનિંગની સમસ્યા થવી સામાન્ય વાત છે. ટેનિંગ અથવા સનબર્ન દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ નારિયેળ પાણી મિક્સ કરો અને તેને ચહેરા પર લાગવો.  સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી વોશ કરી લો.

ડાર્ક સર્કલમાં કારગર નારિયેળ પાણી

 ત્વચા પરના ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે નારિયેળ પાણીની મદદ પણ લઈ શકો છો. એક વાટકીમાં નારિયેળ પાણી લો અને તેમાં થોડી હળદર મિક્સ કરો. આપ  તેમાં ચંદન પાવડર પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને લગભગ 10 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget