શોધખોળ કરો

Summer skin care: બ્યુટી કેરમાં બેસ્ટ છે નારિયેળ પાણી, સ્કિનની આ તમામ સમસ્યાથી મળશે છૂટકારો, આ રીતે કરો ઉપયોગ

નારિયેળ પાણીમાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક બંને ગુણો ભરપુર માત્રામાં છે. સ્કિનની લગભગ તમામ સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી કારગર છે.તેની જુદી જુદી સમસ્યા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય જાણીએ...

Summer skin care:  નારિયેળ પાણીમાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક બંને ગુણો ભરપુર માત્રામાં છે. સ્કિનની  લગભગ તમામ સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી કારગર છે.તેની જુદી જુદી સમસ્યા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય જાણીએ...

પિમ્પલ્સની સમસ્યામાં ઔષધ સમાન

નારિયેળ પાણી પીવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ તેને લગાવવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર કરી શકાય છે. આ માટે કોટનને નારિયેળના પાણીમાં પલાળી રાખો અને તેને થોડા સમય માટે પિમ્પલ્સ પર રાખો.

શુષ્ક ત્વચાની સમસ્યામાં કારગર

 ઉનાળામાં પણ લોકોને શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેના કારણે ચહેરો પણ નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે નારિયેળ પાણીમાં હાજર એન્ટીઑકિસડન્ટો અને  નેચરલ શુગરથી ત્વચાની શુષ્કતા દૂર કરી શકો છો.

ટોનર તરીકે કરો ઉપયોગ

 ઉનાળામાં ત્વચાની સંભાળ માટે તમે ટોનર પણ બનાવી શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં નારિયેળ પાણી લો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ ટોનરને ચહેરા પર સ્પ્રે કરો.

ટેનિંગ દૂર કરો

 ઉનાળામાં ટેનિંગની સમસ્યા થવી સામાન્ય વાત છે. ટેનિંગ અથવા સનબર્ન દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ નારિયેળ પાણી મિક્સ કરો અને તેને ચહેરા પર લાગવો.  સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી વોશ કરી લો.

ડાર્ક સર્કલમાં કારગર નારિયેળ પાણી

 ત્વચા પરના ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે નારિયેળ પાણીની મદદ પણ લઈ શકો છો. એક વાટકીમાં નારિયેળ પાણી લો અને તેમાં થોડી હળદર મિક્સ કરો. આપ  તેમાં ચંદન પાવડર પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને લગભગ 10 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Home Cooling Tips: મે મહિનાની આકરી ગરમીમાં ઘરને ઠંડુ રાખશે આ છોડ, જાણો તેને લગાવવાની યોગ્ય રીત
Home Cooling Tips: મે મહિનાની આકરી ગરમીમાં ઘરને ઠંડુ રાખશે આ છોડ, જાણો તેને લગાવવાની યોગ્ય રીત
Health Tips: શું તમે પણ ટોઈલેટ સીટ પર 15 મિનિટથી વધુ સમય બેસો છો? ડૉક્ટરે જણાવી કેટલી ખતરનાક છે આ આદત
Health Tips: શું તમે પણ ટોઈલેટ સીટ પર 15 મિનિટથી વધુ સમય બેસો છો? ડૉક્ટરે જણાવી કેટલી ખતરનાક છે આ આદત
Tea Benefits: દૂધ વાળી કે દૂધ વિનાની...કઈ ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જાણો શું કહે છે નિષ્ણાતો
Tea Benefits: દૂધ વાળી કે દૂધ વિનાની...કઈ ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જાણો શું કહે છે નિષ્ણાતો
Best Time To Exercise: સવારે કે સાંજે ક્યાં સમયે એક્સરસાઇઝ કરવી વધુ ઉત્તમ, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Best Time To Exercise: સવારે કે સાંજે ક્યાં સમયે એક્સરસાઇઝ કરવી વધુ ઉત્તમ, જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, અનેક ટ્રેનનું શિડ્યુઅલ ખોરવાયું
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, અનેક ટ્રેનનું શિડ્યુઅલ ખોરવાયું
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
Embed widget