શોધખોળ કરો

Name Astrology : આ અક્ષરથી જે લોકોનું નામ થાય છે શરૂ, તેના જીવનમાં અચાનક ધનવાન બનવાના બને છે યોગ

જીવન પર નામની વિશેષ અસર પડે છે. એવું પણ માનવામાં આવે છે કે માણસની સફળતામાં નામનો મહત્વનો ફાળો હોય છે.

Name Astrology : જીવન પર નામની વિશેષ અસર પડે છે. એવું પણ માનવામાં આવે છે કે માણસની સફળતામાં નામનો મહત્વનો ફાળો હોય છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં નામનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ગ્રહોને નામ આપતા પહેલા તેમની સ્થિતિની ગણતરી કરવાની પણ પરંપરા છે. સમય અને તારીખ અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિનું મૂલ્યાંકન અને નામ આપવામાં આવે છે.

નામનો પહેલો અક્ષર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલાક એવા અક્ષર હોય છે જેનાથી નામ શરૂ થતું હોય  તો  એવું માનવામાં આવે છે કે આવા લોકો ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. તેમની મહેનતના આધારે તેમને જીવનમાં બધું જ મળે છે. એટલું જ નહીં, અચાનક તેમના જીવનમાં ચમત્કાર થાય છે અને તેમનું નસીબ બદલાઈ જાય છે.

'A' અક્ષર નામ વાળા લોકો શરૂઆતથી જ ખૂબ જ મહેનતુ અને કામ પ્રત્યે ઈમાનદાર માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત તેમને મહેનતનું ફળ મળતું નથી. એવું માનવામાં આવે છે કે આ લોકોના જીવનમાં અચાનક ચમત્કાર થાય છે અને નસીબ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. પ્રગતિ અચાનક તેમના નસીબમાં દસ્તક દે છે અને તેઓ ધનવાન બની જાય છે.

'R' અક્ષરથી શરૂ થતા નામના લોકો ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. તેઓ સખત મહેનતના આધારે કંઈપણ પ્રાપ્ત  કરી શકે છે. આ લોકો કાર્યોમાં વિશ્વાસ રાખે છે. સફળતા તેમના ઘરે સરળતાથી નથી આવતી અને અચાનક પ્રગતિ થઈ જાય છે. અને નસીબમાં ધન-સંપત્તિનું આગમન થાય છે.

 'S' અક્ષરથી જે  વ્યક્તિનું નામ શરૂ થતું હોય છે તેમના જીવનમાં ખૂબ જ ચઢાવ ઉતાર આવે છે. જો કે તેમ છતાં તેઓ જિંદગીમાં સફળતા હાંસિલ કરે છે. આ અક્ષરનું નામ ધરાવતા લોકોને કર્માથી જ સફળતા મળે છે અને તેઓ ધનવાન બને છે. સંઘર્ષ બાદ તેમના દિવસ બદલી જાય છે અને તેનું નસીબ બદલી જાય છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
Donald Trump hails PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીની ફરી કરી પ્રશંસા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Embed widget