શોધખોળ કરો

Omicron બનશે કોરોના વાયરસને ખતમ કરનાર અંતિમ વેરિયન્ટ? જાણો આ મામલે એક્સ્પર્ટનો શું મત છે

ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે વેક્સિનેટ લોકોને અને ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને પણ સંક્રમિત કરી શકે છે

Omicron Variant: ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે વેક્સિનેટ લોકોને અને ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને પણ સંક્રમિત  કરી શકે છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સેકેન્ડ વેવમાં લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી થોડી રાહત તો મળી  પરંતુ હવે  કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ દસ્તક આપતા બીમારી વધી રહી છે. . જો કે, કરોડોની સંખ્યામાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ ઓમિક્રોન લોકોને સંક્રમિત કરી રહ્યો છે. જેના કારણે તબીબોની ચિંતા વધી છે.

જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાનું નવું સ્વરૂપ બહુ ચિંતાજનક અને અસરકારક નથી. કેટલાક નિષ્ણાતો માને છે કે થોડા સમય પછી આ વાયરસ રોગમાં ફેરવાઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી સાબિત થયું છે, જે રસીકરણ કરાયેલા અથવા ઉચ્ચ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ અસર કરી શકે છે.

ઓમિક્રોન ગંભીર નથી

સંશોધકનું માનવું છે કે, ભલે ઓમિક્રોનના કેસ પહેલા કરતા ઝડપથી વધી રહ્યાં છે, પરંતુ તે ઘાતક અને ગંભીર નથી. Omicron ના ચેપગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, તે  હોમ આઇસોલેશનમાં જ રહીને રિકવર થઇ શકે છે.  .

સામાન્ય શરદી કોરોના વાયરસ જેવી થઈ જશે

ફ્રેન્ચ નિષ્ણાત એલેન ફિશર માને છે કે, "કદાચ આપણે ઉત્ક્રાંતિની શરૂઆતને વધુ સામાન્ય વાયરસ તરફ આગળ વધતા જોઈ રહ્યા છીએ." ક્લિનિકલ વાઈરોલોજિસ્ટ જુલિયન ટેંગે ઓમિક્રોનની ગંભીરતા વિશે કહ્યું છે કે, મને હજુ પણ આશા છે કે આગામી એક-બે વર્ષમાં આ વાયરસ અન્ય સામાન્ય શરદીના કોરોના વાયરસ જેવો થઈ જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget