શોધખોળ કરો

Parenting Tips: બાળકના જન્મ બાદ પ્રથમ 6 મહિના સુધી ન પીવડાવો પાણી 

Child Care: ઘણા લોકો બાળકને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવડાવે છે. પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે. જો તમે તમારા બાળકને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તેને પ્રથમ 6 મહિના પાણી નહીં પણ દૂધનું સેવન કરાવો

Child Care: ઘણા લોકો બાળકને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવડાવે છે. પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે. જો તમે તમારા બાળકને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તેને પ્રથમ 6 મહિના પાણી નહીં પણ દૂધનું સેવન કરાવો.

New Born Baby: 

પાણી એ આપણા જીવનના આવશ્યક તત્વોમાંનું એક છે. આપણે પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. પાણી હંમેશા તમને હાઇડ્રેટેડ રાખે છે જેથી તમે સ્વસ્થ રહો. તે તમારી તરસ છીપાવવા ઉપરાંત તમારી સિસ્ટમનું સંતુલન પણ જાળવી રાખે છે. પરંતુ જો તમે હમણાં જ માતા બન્યા છો, તો તમારા મગજમાં આ વાત આવી જ હશે કે તમારે બાળકને તંદુરસ્ત રાખવા માટે શું ખવડાવવું અને પીવડાવવું જોઈએ જેથી તમારું બાળક હાઇડ્રેટ રહે. ઘણા લોકો બાળકને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવાનું કહે છે. પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે. જો તમે બાળકને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તેને પાણી નહીં પણ દૂધનું સેવન કરાવો.
 
બાળકને પાણી કેમ ન આપવું જોઈએ?

નવજાત શિશુંનું શરીર જન્મના થોડા મહિનાઓ સુધી પાણી માટે તૈયાર નથી. તેમનું નાનું પેટ અને કિડની પાણી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. બાળકના પેટમાં ખરેખર માત્ર 1 થી 2 ચમચી અથવા 5 થી 10 મિલી જેટલી જગ્યા હોય છે. જો તમે બાળકના પેટમાં બિનજરૂરી વસ્તુઓ નાખશો તો બાળકના પેટમાં પોષક તત્વો માટે જગ્યા બચશે નહીં. આ ઉણપ નોંધપાત્ર સમસ્યાઓનું કારણ બની શકે છે.

ક્યારે પાણી આપવું ?

પ્રથમ  6 મહિના માટે, બાળકોને સામાન્ય રીતે પાણીની જરૂર હોતી નથી. જો તમે જાણી જોઈને બાળકને પાણી આપો છો, તો તે બાળક માટે નુકસાનકારક હોઈ શકે છે. બાળકની તમામ પ્રવાહી જરૂરિયાતો માતાના દૂધ દ્વારા પૂરી થાય છે.
 
તમે બાળકને કેટલું પાણી આપી શકો છો :

શિશુઓને 6 મહિનાની ઉંમર સુધીમાં દરરોજ અડધા કપ કરતાં થોડું વધારે પાણીની જરૂર પડે છે, જોકે કેટલાક બાળકો આના કરતાં વધુ પાણી પીવે છે. ફક્ત સ્તનપાન કરાવતા બાળકોને કોઈ વધારાના પીવાના પાણીની જરૂર હોતી નથી. પરંતુ તમે તમારા બાળકને પાણી આપતા પહેલા, તમારા બાળરોગ ચિકિત્સક સાથે તપાસ કરો કે કેટલું પાણી આપવું જોઈએ.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget