શોધખોળ કરો

સાવધાન! આ રીતે સુવાથી થાય છે આ ખતકનાક બીમારી, મોતનું જોખમ પણ વધે છે, જાણો રિસર્ચનું શું છે તારણ

લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે પોઝિશનમાં ઊંઘવાનું કમ્ફર્ટ લાગે તે પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોઇ લઇ જઇ શકે છે.

લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે  પોઝિશનમાં ઊંઘવાનું  કમ્ફર્ટ લાગે તે  પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોઇ લઇ જઇ શકે છે.

લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે  પોઝિશનમાં ઊંઘવાનું  કમ્ફર્ટ લાગે તે  પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોરી  લઇ જઇ શકે છે. મોટાભાગના લોકો લાઇટ ઓફ કરીને અંધારામાં જ ઊંઘવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ચાલુ લાઇટે જ ઉંઘી જાય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

લાઇટમાં ઊંઘવાથી થાય આ બીમારી

આપણા હૃદયના ધબકારા દિવસ દરમિયાન વધુ હોય છે અને સામાન્ય રીતે રાત્રે લો થઇ  જાય છે. પરંતુ જ્યારે સંશોધનમાં જાણવા મળ્યું કે, જે  લોકો લાઇટમાં  સૂતા હતા ત્યારે તેમના હૃદયના ધબકારા રાત્રે પણ વધુ જોવા મળ્યા હતા. આ સ્થિતિ મોતનું જોખમ વધારે છે.  રાત્રે આપણું મગજ શરીરને રિપેર કરવામાં વ્યસ્ત રહે છે, તેથી હૃદયના ધબકારા ઘટી જાય છે.આવા લોકોનું જ્યારે સવારે બ્લડ શુગર  માપવામાં આવ્યું તો   વધુ આવ્યું હતું. જે ટાઇપ-2 ડાયાબિટીસ તરફ દોરી જાય છે.

વજન પણ વધી શકે છે

અગાઉના એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, રાત્રે સૂતી વખતે કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરવાથી તમે જાડા થઈ શકો છો. તેનાથી વજન વધવાનું જોખમ વધી જાય છે.

સૂતી વખતે રાત્રે  લાઇટ ઓછી કરવાની ટિપ્સ

બેડને લાઇટથી દૂર રાખો, ડાર્ક અને આંખોને ખૂંચે તેવા કલરનના નાઇટ લેમ્પ ન વાપરવા જોઇએ તેમજ જો લાઇટ બંધ કરવી શકય ન હોય તો બેડને લાઇટથી દૂર રાખો અને આંખો પર માસ્કનો ઉપયોગ કરો જેથી આંખો પર લાઇટના પ્રકાશ ન આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget