શોધખોળ કરો

Vastu Tips: હનુમાનજીની અલગ અલગ તસવીરનું છે આ મહત્વ,જાણો કઇ દિશામાં સ્થાપિત કરવી મનાય છે શુભ

હનુમાનજીની અલગ અલગ મુદ્રાની અલગ અલગ તસવીરનું અનેરૂ મહત્વ છે. વાસ્તુમાં જુદી જુદી સમસ્યા માટે તેમની વિભિન્ન મુદ્વાની તસવીરના નિશ્ચિત દિશા નિર્દેશ છે.

Vastu Tips: હનુમાનજીની અલગ અલગ મુદ્રાની અલગ અલગ તસવીરનું અનેરૂ મહત્વ છે. વાસ્તુમાં જુદી જુદી સમસ્યા માટે તેમની વિભિન્ન મુદ્વાની તસવીરના નિશ્ચિત દિશા નિર્દેશ છે.

મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા અને ઉપવાસ માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે  વિધિ વિધાનથી  પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. બજરંગબલી ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો મંગળવારે ભાવથી  હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના મંગલ દોષ દૂર થાય છે.

જ્યોતિષમાં હનુમાનજીના દરેક સ્વરૂપનું અલગ-અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના અલગ-અલગ ફોટા યોગ્ય દિશામાં લગાવવાથી તે શુભ રહે છે. આવો જાણીએ હનુમાનજીનો ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો જોઈએ.

પંચમુખી હનુમાન
ઘરમાં પંચમુખી હનુમાનજીની તસ્વીર લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી. તેને લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો તેને હનુમાનજીની શક્તિ દર્શાવતો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે.

હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં રાખો
એવું માનવામાં આવે છે કે હનુમાનજીની તસવીર  દક્ષિણ દિશામાં જ લગાવી  જોઈએ. કહેવાય છે કે હનુમાનજીનો પ્રભાવ દક્ષિણ દિશામાં વધુ હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો નથી.

લાલ રંગના હનુમાન
ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગનો હનુમાનજીનો બેઠેલી સ્થિતિની તસવીર  લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

રામજીના ચરણોમાં બેઠેલા હનુમાન

ઘરની સભામાં રામ દરબારમાં રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા જળવાઈ રહે છે.

સંકટ મોચન હનુમાન પર્વત વહન

જો પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસની કમી હોય તો ઘરમાં પહાડ ઉપાડતા હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી પરિવારના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Embed widget