શોધખોળ કરો

કિરણ ખેરને થયું બ્લડ કેન્સર, જાણો આ ભંયકર બીમારીના કારણો અને શરૂઆતના શું છે લક્ષણો

બોલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢની સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર થઇ ગયું છે. તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બ્લડ કેન્સરમાં બ્લડના સેલ્સના ફંકશન અને પ્રોડકશનની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તો જાણીએ તેના શરૂઆતી લક્ષણો શું છે.

Health Tips:બોલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢની સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર થઇ ગયું છે. તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બ્લડ કેન્સરમાં બ્લડના સેલ્સના ફંકશન અને પ્રોડકશનની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તો જાણીએ તેના શરૂઆતી લક્ષણો શું છે.

બ્લડ કેન્સર ત્રણ પ્રકારના હોય છે, લ્યુકેમિયા, લિમ્ફોમા,માયલોમા, બ્લડ કેન્સર અસ્થિ મજ્જા અને લિમ્ફૈટિક સિસ્ટમ પર ખરાબ પ્રભાવ પાડે છે. બ્લ્ડ કેન્સરના કેટલાક કોમન લક્ષણો પણ છે. જેજાણવા જરૂરી છે.

બ્લડ કેન્સરના કોમન લક્ષણોની વાત કરીએ તો નબળાઇ, બેચેની, થકાવટ તેના મુખ્ય લક્ષણો છે. ઉપરાંત કેટલાક કેસમાં શ્વાસ લેવામાં તકલીફ અને પેઢામાંથી બ્લિડિંગની સમસ્યા પણ જોવા મળે છે.

રાત્રે અચાનક ખૂબ જ પરસેવો આવવો પણ બ્લડ કેન્સરનું એક લક્ષણ છે. ઉપરાંત અચાનક શરીરનો વજન ઘટી જવું. સતત ઉલ્ટીઓ થવી, તાવ બ્લડ કેન્સરના લક્ષણો હોઇ શકે છે.

બ્લડ કેન્સરના પેશન્ટને શરૂઆતમાં કમરમાં દુખાવો, પેટમાં દુખાવો, આંખોમાં ઝાંખપ આવવી, સ્કિન પર ડાઘ થવા અને યુરીન ઓછું પાસ થવું પણ બ્લડ કેન્સરનું  વોર્નિંગ સાઇન છે,

બ્લડ કેન્સરનું કારણ શું છે?

બ્લડ કેન્સર થવાના અનેક કારણો છે. આ કારણમાંથી એક મુખ્ય કારણ વારસાગત છે. ઉપરાંત નબળી ઇમ્યૂન સિસ્ટમ પણ તેના માટે જવાબદાર છે. શરીરમાં જુદા-જુદા પ્રકારના ઇન્ફેકશનના કારણે પણ વ્યક્તિ બ્લડ કેન્સરનો ભોગ બની શકે છે.

શું છે કેન્સરનો ઇલાજ

ભારતમાં બ્લ્ડ કેન્સરનો ઇલાજ અનેક હોસ્પિટલમાં થઇ રહ્યો છે. એક્સપર્ટના મત મુજબ બાયોલોજીકલ થેરેપી દ્રારા પણ કેન્સરને ખત્મ કરી શકાય છે. કિમોથેરેપી અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય રેડિએશન ઓન્કોલોજિસ્ટ અને હેયમેટો ઓન્કોલોજિસ્ટ પણ બ્લડ કેન્સરના ઇલાજમાં મદદગાર સાબિત થઇ શકે છે.

ઉપરોક્ત લક્ષણો સામાન્ય લક્ષણો છે. જે અન્ય બીમારીમાં પણ હોઇ શકે છે. જરૂરી નથી કે,આ લક્ષણો ધરાવતી વ્યક્તિ કેન્સરગ્રસિત જ હોય પરંતુ જો આ પ્રકારના કોઇ લક્ષણો અનુભવાય તો એક વખત તબીબની સલાહ લેવી હિતાવહ છે. કેન્સરની બીમારીનું નિદાન જો શરૂઆતના તબક્કામાં થઇ જાય તો સમયસર ઇલાજથી જિંદગીને બચાવી શકાય છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.