શોધખોળ કરો

Fruits for Pregnant Women: પ્રેગ્નેન્ટ મહિલાઓએ બિલકુલ ના ખાવા જોઈએ આ બે ફળ, બાળકના સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

આજે અમે એવા બે ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક ગર્ભવતી મહિલાએ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ ફળો તમારા ગર્ભાવસ્થાના સમયગાળાને મુશ્કેલ બનાવવાનું કામ કરી શકે છે.

Fruits for Pregnant Women: ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એક નાની ભૂલ પણ માતા અને બાળકને નુકસાન પહોંચાડી શકે છે. દરેક સ્ત્રીને એ વાતની જાણ હોવી જોઈએ કે તેણે ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. મોટાભાગની સગર્ભા સ્ત્રીઓ સ્વસ્થ રહેવા માટે ફળ ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ફળ છે જેને તમારે ગર્ભાવસ્થા દરમિયાન ખાવાનું હંમેશા ટાળવું જોઈએ. કારણ કે તેઓ તમારા આ મહત્વપૂર્ણ સમયને મુશ્કેલ બનાવી શકે છે.

પ્રેગ્નેન્ટ મહિલાઓએ આટલી બાબતોનું રાખવું ધ્યાન 

એમાં કોઈ શંકા નથી કે ફળોના સેવનથી શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપને સરળતાથી દૂર કરી શકાય છે અને તેને ખાવાથી સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તમારે જાણવું જ જોઈએ કે કયા ફળ કયા સમયે અને કયા સમયગાળા દરમિયાન ન ખાવા જોઈએ. આજે અમે એવા બે ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક ગર્ભવતી મહિલાએ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ ફળો તમારા ગર્ભાવસ્થાના સમયગાળાને મુશ્કેલ બનાવવાનું કામ કરી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન કયા ફળ ન ખાવા જોઈએ?

પપૈયાની વાત કરીએ તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ગર્ભવતી મહિલાઓએ આ ફળનું સેવન ન કરવું જોઈએ. ભલે પપૈયુ ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન આ ફળ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. શરીરનું તાપમાન વધી શકે છે અને બાળકના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. પપૈયામાં લેટેક્સ પણ જોવા મળે છે, જે ગર્ભાશયના સંકોચન અને રક્તસ્રાવની સમસ્યાનું કારણ બની શકે છે. આટલું જ નહીં તેનાથી કસુવાવડ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ, પછી ભલે તે કાચું હોય કે પાકું.

પ્રેગ્નેન્ટ મહિલાએ ના ખાવું જોઈએ અનાનસ 

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પણ અનાનસ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેને ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અનાનસમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે, જે પ્રોટીનને તોડી શકે છે અને સર્વિક્સને વધુ નરમ બનાવી શકે છે, જે અકાળે ડિલિવરી તરફ દોરી શકે છે. આ જ કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પાઈનેપલ ખાવાનું ટાળવું જોઈએ.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget