શોધખોળ કરો

After Meal Precautions: જમ્યાં બાદ ન કરો આ 5 કામ, સ્વાસ્થ્યને પહોચશે નુકસાન

હેલ્ધી ફૂડની અસર શરીર પર ન જોવા મળે તેની પાછળ આપણી કેટલીક ભૂલો જવાબદાર છે. જો આપને પણ આ સમસ્યા હો તો તો તેની પાછળ કેટલીક આવી આદતો જવાબદાર હોઈ શકે છે, જેના પર આપણે ધ્યાન નથી આપતા

After Meal Precautions: હેલ્ધી ફૂડની અસર શરીર પર ન જોવા મળે તેની પાછળ આપણી કેટલીક  ભૂલો જવાબદાર છે. જો આપને પણ આ સમસ્યા હો તો  તો તેની પાછળ કેટલીક આવી આદતો જવાબદાર હોઈ શકે છે, જેના પર આપણે ધ્યાન નથી આપતા. લોકો વર્ષોથી આ આદતોને ફોલો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ એવા કારણો છે જે આપણા સ્વાસ્થ્યને ફિટ રાખવાના માર્ગમાં અવરોધ ઉભા કરી રહ્યાં છે.  તો ચાલો જાણીએ તેના વિશે...

જમ્યાં બાદ  તરત જ ન પીઓ ચા-કોફી
ચામાં પોલિફિનોલ્સ અને ટેનિંગ નામનું તત્વ હોય છે. જે ભોજનના પોષણતત્વોને સંપૂર્ણ રીતે ખતમ કરી દે છે. ઉપરાતં ચાની પત્તનીમાં સારી માત્રામાં એસિડ હોય છે. જે ભોજનમાં મોજૂદ પ્રોટીનને શરીર સુધી પહોંચવા નથી દેતું અને પાચનમાં પણ સમસ્યા થાય છે. તો આદતને બદલો. જો ચા-કોફી પીવી હોય તો ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખો.

 જમ્યાં બાદ તરત જ ઠંડા પીણા ન પીઓ
પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેનાથી પાચનક્રિયા યોગ્ય રહે છે, આ વાત બિલકુલ સાચી છે, પરંતુ જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવું ખૂબ જ નુકસાનકારક છે. આ  આદત પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી ગેસ, એસિડિટી અને અપચો થઈ શકે છે. તેથી તેનાથી બચવા માટે, જમ્યાના ઓછામાં ઓછા 45 મિનિટ પછી પાણી પીવો, તે પણ નવશેકું.

 જમ્યાં  બાદ તરત જ વોક ન કરો
જમ્યા પછી થોડી વાર વોક કરો, ઘણા લોકોએ આ સલાહ સાંભળી હશે અને તેનું પાલન કર્યું હશે, પરંતુ જમ્યા પછી ચાલવા જવાની આદત પણ પાચનક્રિયાને ધીમી પાડે છે. આ સિવાય ખોરાકમાં રહેલા જરૂરી પોષક તત્વો પણ યોગ્ય રીતે શોષાતા નથી. તેથી જમ્યા પછી ઓછામાં ઓછું અડધો કલાક બાદ ચાલો અને  20 મિનિટ ચાલવું પૂરતું  છે.

જમ્યાં બાદ તરત જ વર્કઆઉટ ન કરો
જમ્યાં બાદ વર્ક આઉટ કરવાની ભૂલી ન કરશો આવું કરવાથી  ઉલ્ટી, ઝાડા અને પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થઈ શકે છે. જમ્યાં બાદ  કસરત કરવાથી પાચન તંત્ર પર દબાણ પડે છે, જ્યાં રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે ચયાપચય ધીમો પડી જાય છે. પછી અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે.

જમ્યાં બાદ તરત જ ન સૂવું
રાત્રિભોજન બાદ મોટાભાગના લોકો તરત જ ઊંઘી  છે. આ આદત માત્ર સ્થૂળતાને આમંત્રણ જ નથી આપતી પણ પાચનક્રિયાને પણ બગાડે છે. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી, તો કબજિયાત, એસિડિટી, આંતરડામાં ઇન્ફેકશન જેવી  સમસ્યા પણ થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
‘હું મરી ગયો છું...’, મોતની અફવા વચ્ચે નેતન્યાહૂનો વીડિયો આવ્યો સામે; જાણો ‘બીબી’ એ શું કહ્યું?
‘હું મરી ગયો છું...’, મોતની અફવા વચ્ચે નેતન્યાહૂનો વીડિયો આવ્યો સામે; જાણો ‘બીબી’ એ શું કહ્યું?
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
Embed widget