શોધખોળ કરો

Beauty Tips: ઉંમરની સાથે સુંદરતા વધારવા કરો આ કામ, 50 પછી પણ ચમકશે ત્વચા

Skin Care tips: કોઈને પણ ઉંમરમાં મોટું થવું નથી ગમતું અને એમાય તમે 35 વટાવ્યા પછી તો બિલકુલ નહી. દરેકને નાનું દેખાવું છે . 20થી ૩૦ની ઉમરમાં તમે જેવા લાગતા હોય તેવું જ દરેકને લાગવું છે

Beauty Tips: લોકો પોતાની ઉંમર છુપાવવા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે કારણ કે કોઈને પણ ઘરડું નથી દેખાવું, દરેકને જવાન જ રહેવું છે. આ ટ્રીટમેન્ટ પણ ખુબ જ મોઘી અને નુકશાનકર્તા હોય છે. જે દરેક લોકોને પસાય પણ નહી. તેથી આવી મોંધી ટ્રીટમેન્ટ કરાવવી તેના કરતા અમે તમને આજે કુદરતી સરળ ઉપાયો બતાવીએ છે જેનાથી તમારે કોઈ ખર્ચ પણ નહી થાય અને ઘરગથ્થુ હોવાથી તમને કોઈ નુકસાન પણ નહી થાય.

જો બ્યુટી પ્રોડક્ટસના ઉપયોગની વાત કરીએ તો તેમાં નાખેલા કેમિક્લસ તે સમયે સ્કિનને ચમકદાર બનાવે છે પણ પછી સ્કિન ઢીલી થઈ જાય છે અને ઉમ્ર વધારે લાગે છે. આપણી લાઈફસ્ટાઈલ પણ સુંદરતામાં મુખ્ય રોલ ભજવે છે. જો અમે સવારની ટેવમાં ફેરફાર કરીએ તો સ્કિનનો નિખાર પરત આવી શકે છે. 

ગરમ પાણી પીવું 

ચેહરાની ડલનેસનુ કારણેપાચનમાં ગડબડી પણ હોઈ શકે છે. તેના માટે દરરોજ સવારે મલાસનમાં બેસી જાઓ અને ગરમ પાણી પીવો. આ રીતે ગૈસ અને કબ્જ જેવી પરેશાનીઓ દૂર થઈ જશે. જેનાથી બ્લડ સર્કુલેશન સારુ રહેશે અને સ્કિન ગ્લોઈંગ થઈ જશે. 

આ વસ્તુઓ ખાવી 

50ની ઉંમર પછી હેલ્દી વસ્તુઓ ખાવી એ ન માત્ર સુંદરતા પણ આરોગ્ય માટે પણ જરૂરી છે. દરરોજ બદામ અને અખરોટ જેવી વસ્તુઓ ખાવાથી સ્કિનની કરચલીઓ દૂર થઈ જશે અને ચેહરો સુંદર લાગશે. નાશ્તામાં ફ્રુટ્સ પણ લઇ શકો છો.

વર્ક આઉટ કરવુ

સ્કિનને હેલ્દી બનાવવા માટે બૉડીને એક્ટિવ રહેવુ જરૂરી છે. હેલ્દી બૉડી માટે વર્ક આઉટ કરવો જોઈએ. તેનાથી બલ્ડ ફ્લો પણ સારુ થાય છે અને સ્કિન સેલ્સ સુધી ઑક્સીજન પહોંચે છે. જેનાથી કરચલીઓ દૂર થાય છે. દરરોજ 30-40 મિનિટ સુધી વર્ક આઉટ કરવાથી ઘણા ફાયદા થશે. 

યોગ છે જરૂરી 

ઘણા લોકો માત્ર યોગ કરે છે અને તેમની સ્કિન 50 વર્ષની ઉંમરે પણ કરચલી મુક્ત અને ચમકદાર હોય છે. યોગ ચહેરાને નિખારવાનું કામ કરે છે. તે હોર્મોન્સને સંતુલિત કરે છે. લોહીને શુદ્ધ કરવામાં અને સુંદરતા વધારવામાં મદદ કરે છે. ચહેરા માટે કેટલાક ખાસ યોગ પોઝ પણ છે, જે કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget