શોધખોળ કરો

Health Tips: ડિલીવરી બાદ આ રીતે પીવો પાણી તો પેટ બહાર નહી નીકળે, કમરના દુખાવાથી પણ મળશે રાહત

Women health:સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ઠંડુ પાણી ન પીવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ઠંડુ પાણી નહિ પણ ખોટી રીતે પાણી પીવાથી પેટ ફુલી જાય છે.

Women health:સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ઠંડુ પાણી ન પીવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ઠંડુ પાણી નહિ પણ ખોટી રીતે પાણી પીવાથી પેટ ફુલી જાય  છે.

સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ. ઘરના વડીલોને આવું કહેતા આપે  ઘણીવાર સાંભળ્યું હશે. ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ પાણી પીવો ત્યારે ગરમ પાણી પીવો, નહીંતર ઠંડુ પાણી પેટ ફુલવા માટે જવાબદાર બને છે.   હવે સવાલ એ થાય છે કે શું સી-સેક્શન કે નોર્મલ ડિલિવરી પછી ઠંડુ પાણી પીવાથી ખરેખર પેટ ખરાબ થાય છે? આ લેખ દ્વારા, અમે જણાવીશું કે આ અંગે ડોકટરોનો શું અભિપ્રાય છે. વાસ્તવમાં, ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે, મહત્વનું  પાણી પીવાની યોગ્ય રીત છે. જેને મોટાભાગના લોકો ફોલો કરતા નથી. ડોક્ટરોના મતે ડિલિવરી પછી યોગ્ય જીવનશૈલી અને આહારનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે પાણી પીવાની યોગ્ય રીતનું પણ પાલન કરવું જોઈએ. આના કારણે પેટ બિલકુલ બહાર નથી આવતું અને તમે ફરીથી પહેલાની જેમ ફિટ અને ફાઈન દેખાશો.

પાણી પીવાની સાચી રીત

તબીબોના મતે, વ્યક્તિએ ક્યારેય એક સાથે ઘણું પાણી ન પીવું જોઈએ, પરંતુ શિપ-શિપ દ્વારા પાણી પીવું જોઈએ. આરામથી પાણી પીવાથી તમારા શરીર અને ત્વચાને જરૂર મુજબ પાણી મળે છે. પાણી બેસીને આરામથી પીવું જોઈએ.

ડિલિવરી પછી મારે કેટલું પાણી પીવું જોઈએ?

ડિલિવરી પછી દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. જો તમે તમારા બાળકને સ્તનપાન કરાવતા હોવ તો તમારા માટે દરરોજ 3-4 લિટર પાણી પીવું ખૂબ જ જરૂરી  કારણ કે માતાના દૂધમાં 80/લિટર પાણી હોય છે.

પીઠ અને સાંધાના દુખાવામાં રાહત

ડિલિવરી પછી દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. તે કમર અને કમરના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. ડિલિવરી પછી શરીરમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે.

દરરોજ 3-4 લિટર પાણી પીવો

ડિલિવરી પછી એવું પણ કહેવાય છે કે ઓછું પાણી પીવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ એક મિથ  છે. ડિલિવરી પછી, દરરોજ 3-4 લિટર પાણી પીવાનો પ્રયાસ કરો જેથી તમારા શરીરને ડિટોક્સિફાય કરી શકાય અને વધેલા વજનને પણ નિયંત્રિત કરી શકાય.

ગરમ કે ઠંડુ પાણી પીવું?

તમે ઘણીવાર વડીલોના મોઢેથી સાંભળ્યું હશે કે પ્રસૂતિ પછી માત્ર ગરમ પાણી પીવું જોઈએ. હવે આ અંગે તબીબો શું કહે છે? ડોકટરોના જણાવ્યા મુજબ, ડિલિવરીના રૂમના તાપમાન અનુસાર પાણી પીવું જોઈએ. વધુ પડતું ઠંડુ કે ગરમ પાણી પીવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી, જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે રૂમ ટેમ્પરેચર પાણી પી શકો છો.

ડિલિવરી પછી પાણી પીવા વિશે ડોક્ટરોનું શું છે અભિપ્રાય

ડોક્ટરોના મતે ડિલિવરી પછી પાણી પીવું પણ જરૂરી છે કારણ કે ડિલિવરી પછી શરીરમાં પાણીની તીવ્ર ઉણપ જોવા મળે છે. ત્વચા પણ ખૂબ જ નિસ્તેજ થઈ જાય છે.ડિહાઈડ્રેશનની સમસ્યા, વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી પીઓ છો, તો શક્ય છે કે તમારી સમસ્યા અમુક હદ સુધી ખતમ થઈ જશે.

ઘણી સ્ત્રીઓમાં સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી પણ પાણીના અભાવે યુરિન ઈન્ફેક્શનની સમસ્યા શરૂ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓને દુખાવો અને બળતરાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે વધુને વધુ પાણી પીશો તો તમે આ સમસ્યાઓથી તમારી પણ આપને નહી સતાવે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget