શોધખોળ કરો

Health Tips: ડિલીવરી બાદ આ રીતે પીવો પાણી તો પેટ બહાર નહી નીકળે, કમરના દુખાવાથી પણ મળશે રાહત

Women health:સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ઠંડુ પાણી ન પીવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ઠંડુ પાણી નહિ પણ ખોટી રીતે પાણી પીવાથી પેટ ફુલી જાય છે.

Women health:સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ઠંડુ પાણી ન પીવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ઠંડુ પાણી નહિ પણ ખોટી રીતે પાણી પીવાથી પેટ ફુલી જાય  છે.

સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ. ઘરના વડીલોને આવું કહેતા આપે  ઘણીવાર સાંભળ્યું હશે. ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ પાણી પીવો ત્યારે ગરમ પાણી પીવો, નહીંતર ઠંડુ પાણી પેટ ફુલવા માટે જવાબદાર બને છે.   હવે સવાલ એ થાય છે કે શું સી-સેક્શન કે નોર્મલ ડિલિવરી પછી ઠંડુ પાણી પીવાથી ખરેખર પેટ ખરાબ થાય છે? આ લેખ દ્વારા, અમે જણાવીશું કે આ અંગે ડોકટરોનો શું અભિપ્રાય છે. વાસ્તવમાં, ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે, મહત્વનું  પાણી પીવાની યોગ્ય રીત છે. જેને મોટાભાગના લોકો ફોલો કરતા નથી. ડોક્ટરોના મતે ડિલિવરી પછી યોગ્ય જીવનશૈલી અને આહારનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે પાણી પીવાની યોગ્ય રીતનું પણ પાલન કરવું જોઈએ. આના કારણે પેટ બિલકુલ બહાર નથી આવતું અને તમે ફરીથી પહેલાની જેમ ફિટ અને ફાઈન દેખાશો.

પાણી પીવાની સાચી રીત

તબીબોના મતે, વ્યક્તિએ ક્યારેય એક સાથે ઘણું પાણી ન પીવું જોઈએ, પરંતુ શિપ-શિપ દ્વારા પાણી પીવું જોઈએ. આરામથી પાણી પીવાથી તમારા શરીર અને ત્વચાને જરૂર મુજબ પાણી મળે છે. પાણી બેસીને આરામથી પીવું જોઈએ.

ડિલિવરી પછી મારે કેટલું પાણી પીવું જોઈએ?

ડિલિવરી પછી દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. જો તમે તમારા બાળકને સ્તનપાન કરાવતા હોવ તો તમારા માટે દરરોજ 3-4 લિટર પાણી પીવું ખૂબ જ જરૂરી  કારણ કે માતાના દૂધમાં 80/લિટર પાણી હોય છે.

પીઠ અને સાંધાના દુખાવામાં રાહત

ડિલિવરી પછી દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. તે કમર અને કમરના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. ડિલિવરી પછી શરીરમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે.

દરરોજ 3-4 લિટર પાણી પીવો

ડિલિવરી પછી એવું પણ કહેવાય છે કે ઓછું પાણી પીવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ એક મિથ  છે. ડિલિવરી પછી, દરરોજ 3-4 લિટર પાણી પીવાનો પ્રયાસ કરો જેથી તમારા શરીરને ડિટોક્સિફાય કરી શકાય અને વધેલા વજનને પણ નિયંત્રિત કરી શકાય.

ગરમ કે ઠંડુ પાણી પીવું?

તમે ઘણીવાર વડીલોના મોઢેથી સાંભળ્યું હશે કે પ્રસૂતિ પછી માત્ર ગરમ પાણી પીવું જોઈએ. હવે આ અંગે તબીબો શું કહે છે? ડોકટરોના જણાવ્યા મુજબ, ડિલિવરીના રૂમના તાપમાન અનુસાર પાણી પીવું જોઈએ. વધુ પડતું ઠંડુ કે ગરમ પાણી પીવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી, જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે રૂમ ટેમ્પરેચર પાણી પી શકો છો.

ડિલિવરી પછી પાણી પીવા વિશે ડોક્ટરોનું શું છે અભિપ્રાય

ડોક્ટરોના મતે ડિલિવરી પછી પાણી પીવું પણ જરૂરી છે કારણ કે ડિલિવરી પછી શરીરમાં પાણીની તીવ્ર ઉણપ જોવા મળે છે. ત્વચા પણ ખૂબ જ નિસ્તેજ થઈ જાય છે.ડિહાઈડ્રેશનની સમસ્યા, વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી પીઓ છો, તો શક્ય છે કે તમારી સમસ્યા અમુક હદ સુધી ખતમ થઈ જશે.

ઘણી સ્ત્રીઓમાં સી-સેક્શન અથવા નોર્મલ ડિલિવરી પછી પણ પાણીના અભાવે યુરિન ઈન્ફેક્શનની સમસ્યા શરૂ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓને દુખાવો અને બળતરાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે વધુને વધુ પાણી પીશો તો તમે આ સમસ્યાઓથી તમારી પણ આપને નહી સતાવે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget