શોધખોળ કરો

Ahmedabad: NSUIમાં ભડકો, 300 હોદ્દેદારોએ આપી રાજીનામાની ચીમકી, રઘુ શર્મા પર લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદ: ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકી ચાર્જ સભળે તે પહેલાં 300 હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ: ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકી ચાર્જ સભળે તે પહેલાં 300 હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત NSUIના મહામંત્રી પાર્થ દેસાઈએ પ્રભારી રઘુ શર્મા પર કર્યા ગંભીર આરોપ લગાવ્યા છે.  પાર્થ દેસાઈએ કહ્યું કે, મોટા નેતાઓની જૂથબંધીનો શિકાર NSUI બની રહ્યું છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પદનો વેપાર કરતા હોવાનો પણ દેસાઈએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, નેતાઓ પદ માટે મોટી બોલી લગાવે છે. સિનિયરને સાઈડમાં રાખીને જુનિયરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાત અને અમદાવાદ NSUIના 300 હોદ્દેદારો આજે રાજીનામું આપશે તેવું પાર્થ દેસાઈએ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, NSUIએ કોંગ્રેસની વિદ્યાર્થી પાખ છે. 

ગૃહમંત્રી અમિત શાહે 750 બેડની PSM હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું

Gandhinagar : ગાંધીનગરના કલોલમાં ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) 750 બેડની PSM હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આ પ્રસંગે રાજ્યના શીક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.

100 ICU બેડ સાથે 750 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ 
કલોલના સૈજ ખાતે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah in Gandhinagar) સ્વામિનારાયણ યુનિવર્સિટીના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું અને 750 બેડની PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ તબક્કે તેમણે કહ્યું કે ધર્મની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંસ્થાનું અજોડ યોગદાન છે. હું સ્વામિનારાયણ સંસ્થાને આ સેવાકીય કાર્ય માટે અભિનંદન પાઠવું  છું.350 કરોડના ખર્ચે નિર્માણ થનારી PSM મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં 100 ICU બેડ તેમજ સીટી સ્કેન, MRI, બ્લડ બેંક જેવી અન્ય સુવિધાઓ હશે. 

અમિત શાહના હસ્તે વેબ સાઈટનું લોન્ચીંગ
કલોલના સૈજ ખાતે ગૃહમંત્રી અમિત શાહે સ્વામિનારાયણ યુનિવર્સિટીના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના શીક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.સ્વામીનારાયણ સંસ્થાના સંતોએ આશીર્વચન આપ્યા હતા.અમિત શાહના હસ્તે વેબ સાઈટનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું અને સ્વામિનારાયણ યુનિવર્સીટીની ડોક્યુમેન્ટરી ફાઈલ ઉપસ્થિત બધાને બતાવવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Embed widget