શોધખોળ કરો

છેલ્લા 2 જ મહિનામાં અમદાવાદના 700થી વધુ ટ્રાફિક પોલીસ થયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

છેલ્લા બે જ મહિનામાં અમદાવાદના 700થી વધુ ટ્રાફિક પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ છેલ્લા બે જ મહિનામાં અમદાવાદના 700થી વધુ ટ્રાફિક પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસે સંદેશો આપી દીધો છે કે, ડ્યુટી પર ગેરરીતિ, સહન કરવામાં આવશે નહીં.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની નારાજગી મુદ્દે ભાજપની પ્રતિક્રિયાઃ 'કોંગ્રેસ મૃતપ્રાય થઈ છે તેનો આ જાગતો પૂરાવો છે'

અમદાવાદઃ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે મારી પાસે વિકલ્પો ખુલ્લા છે. હું રાહ જોઈને થાકી ગયો છું. પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. આ અંગે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. ગુજરાત સરકારના પ્રવક્તા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસ મૃતપ્રાય થઈ છે તેનો આ જાગતો પૂરાવો છે. ફૈઝલ પટેલની નારાજંગી અંગે ભાજપનાં પ્રવક્તા ડો.ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસમાં નરાજગી અંગે વાત કોઈ સામાન્ય બાબત નથી. અનેક નેતાઓ નારાજ છે. હવે અહેમદ પટેલના પુત્ર પણ નારાજ હોવાનું કહી રહ્યા છે.

ગયા મહિનાના અંતમાં, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવા માટે તૈયાર નથી. જો કે તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ રહીને' પાર્ટી માટે કામ કરશે. રવિવારે એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, "1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો અમારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરશે."તેમના દ્વારા કરવામાં આવેલા આજના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

થોડા દિવસો પહેલા, તેણે કહ્યું હતું કે, "હું અત્યારે રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને મને અત્યારે પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી." જો કે, ફૈસલે કહ્યું હતું કે જો તે રાજકારણમાં જોડાશે તો ચૂંટણીના રાજકારણમાં નહીં પ્રવેશે, પરંતુ પાર્ટી માટે કામ કરશે". ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. અહમદ પટેલને સોનિયા ગાંધીના 'સૌથી શક્તિશાળી' સહયોગીઓમાંના એક ગણવામાં આવતા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ પણ હતા. અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ હતા અને યુપીએ શાસનના 10 વર્ષ (2004-2014) દરમિયાન દેશના ટોચના ત્રણ રાજકારણીઓમાં સામેલ હતા. જો કે, તેમણે તેમના પુત્ર કે પુત્રી મુમતાઝ પટેલને રાજકારણમાં આવવામાં મદદ કરી ન હતી. તેમના બંને બાળકોએ હજુ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Caste Census: મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિ જનગણના કરાવશે કેન્દ્ર સરકાર
Caste Census: મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિ જનગણના કરાવશે કેન્દ્ર સરકાર
લેટેસ્ટ અપડેટઃ અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હજુ 3 દિવસ સુધી રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી
લેટેસ્ટ અપડેટઃ અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હજુ 3 દિવસ સુધી રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી
Char Dham Yatra 2025: ચાર ધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા
Char Dham Yatra 2025: ચાર ધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા,
IPL 2025: આજે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2025: આજે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Massive Fire : અમદાવાદમાં ફ્લેટમાં ભીષણ આગ લાગતાં લોકોએ બચવા નીચે ઝંપલાવ્યું, 1નું મોતChandola Lake Mega Demolition : અમદાવાદ મેગા ડિમોલિશન, ચંડોળામાં કેમ અટક્યું ડિમોલિશન?Ahmedabad Heatwave : 44.8 ડિગ્રી તાપમાં શેકાયું અમદાવાદ, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યોRituraj Hotel fire in Kolkata : કોલકાતાની રિતુરાજ હોટલમાં લાગી ભીષણ આગ, 15ના મોતથી હાહાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Caste Census: મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિ જનગણના કરાવશે કેન્દ્ર સરકાર
Caste Census: મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિ જનગણના કરાવશે કેન્દ્ર સરકાર
લેટેસ્ટ અપડેટઃ અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હજુ 3 દિવસ સુધી રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી
લેટેસ્ટ અપડેટઃ અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હજુ 3 દિવસ સુધી રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી
Char Dham Yatra 2025: ચાર ધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા
Char Dham Yatra 2025: ચાર ધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા,
IPL 2025: આજે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2025: આજે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
'પાકિસ્તાન માટે ખરાબ દિવસોની શરૂઆત થઇ…', PM મોદીની હાઇલેવલ મીટિંગ પર નીતિશ કુમારની પાર્ટીનું મોટું નિવેદન, શું કહ્યું ?
'પાકિસ્તાન માટે ખરાબ દિવસોની શરૂઆત થઇ…', PM મોદીની હાઇલેવલ મીટિંગ પર નીતિશ કુમારની પાર્ટીનું મોટું નિવેદન, શું કહ્યું ?
Stock Market: પાકિસ્તાનના શેરબજારમાં મોટો કડાકો , કરાચી સ્ટૉક એક્સચેન્જ 3790 પોઈન્ટ તૂટ્યું
Stock Market: પાકિસ્તાનના શેરબજારમાં મોટો કડાકો , કરાચી સ્ટૉક એક્સચેન્જ 3790 પોઈન્ટ તૂટ્યું
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલીઓ, 2000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે નોંધાયો કેસ
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલીઓ, 2000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે નોંધાયો કેસ
ભારતમાં આતંકવાદઃ મુંબઇ 2008 થી પહેલગામ 2025 સુધી
ભારતમાં આતંકવાદઃ મુંબઇ 2008 થી પહેલગામ 2025 સુધી
Embed widget