શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાનો કહેરઃ ગુજરાતના કુલ મૃત્યુમાંથી 80 ટકા માત્ર અમદાવાદમાં

અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસનોં આંકડો ૯૨૧૬ પર પહોંચ્યો છે અને જેની સામે ૬૦૦થી વધુ મોત થતા અમદાવાદમાં મૃત્યુદર ૬.૫થી વધુ છે.

અમદાવાદઃ 20મે ના રોજ કોરોનાથી વધુ ૩૦ મોત ગુજરાતમાં થયા છે અને જેમાં ૨૬ મોત માત્ર અમદાવાદમાં  છે. જે સાથે અમદાવાદમાં મૃત્યુની સંખ્યા ૬૦૦ને પાર થઈ ગઈ છે અને  સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કુલ ૭૪૯ મૃત્યુમાંથી ૬૦૨ મોત માત્ર અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં રોજના સરેરાશે ૨૦થી૨૫ મૃત્યુ થઈ રહ્યા છે. અમદાવાદમાં દિવસેને દિવસે મૃત્યુની સંખ્યા વધી રહી છે અને રાજ્યમા અન્ય તમામ જિલ્લા કરતા અમદાવાદમાં કોરોના કુલ કેસો વધુ થવા સાથે અને રોજના કેસ વધુ નોંધાવા સાથે મૃત્યુ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. ૨૦મી સુધીના આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૧૨૫૩૭ કેસ સામે ૭૪૯ મોત  થયા છે ત્યારે ૭૪૯ મોતમાં માત્ર અમદાવાદમાં ૬૦૨ મોત થયા છે. અમદાવાદમાં રોજના ૨૦થી૨૫ મોત થઈ રહ્યા છે, જે  ગંભીર બાબત છે. અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસનોં આંકડો ૯૨૧૬ પર પહોંચ્યો છે અને જેની સામે ૬૦૦થી વધુ મોત થતા અમદાવાદમાં મૃત્યુદર ૬.૫થી વધુ છે. દેશના ટોપ ૩૦ જિલ્લા કે જ્યાં સૌથી વધુ કોરોનાના કેસો છે અને કોરોના સંક્રમણ વધુ ફેલાયો છે તે જિલ્લાના આંકડા મુજબ અમદાવાદ દિલ્હીને ડિસ્ટ્રિકટ ગણતા ત્રીજા નંબરે પરંતુ જો દિલ્હીને સ્ટેટ તરીકે ગણાય તો અમદાવાદ બીજા નંબરે છે. અમદાવાદમાં કોરોનાના કેસ અને ખાસ કરીને મૃત્યુની સંખઅયા ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદમાં સરકાર રીકવરી રેટ વધારી રહી છે પરંતુ બીજી બાજુ ડેથ રેટ કાબુમાં નથી લાવી શકતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget