શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના મેયર કિરીટ પરમાર બંગલોમાં રહેવાના બદલે કઈ ચાલીમાં આઈવેલા પોતાના ઘરે જ રહેશે ?
અમદાવાદનાં નવ નિયુક્ત મેયર કિરીટ પરમારે મેયરપદે બિનહરીફ ચૂંટાયા પછી જાહેરાત કરી હતી કે, પોતે મેયર બંગલોમાં રહેવાના બદલે પોતાના ઘરે જ રહેશે. અમદાવાદનાં મેયર કિરીટ પરમારે પોતાના ચાલીમાં આવેલા ઘરમાં રહેવાનો નિર્ણય કરીને પ્રસંશનિય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
![અમદાવાદના મેયર કિરીટ પરમાર બંગલોમાં રહેવાના બદલે કઈ ચાલીમાં આઈવેલા પોતાના ઘરે જ રહેશે ? Ahmedabad new mayor Kirit Parmar ignore shift in Mayor Bungalow, he stay in at home in Chali અમદાવાદના મેયર કિરીટ પરમાર બંગલોમાં રહેવાના બદલે કઈ ચાલીમાં આઈવેલા પોતાના ઘરે જ રહેશે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/6c8ab1b2c7ce644b5677ef5555262e9d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ અમદાવાદના મેયર કિરીટ પટેલ.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકોમાં અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની નિમણૂક કરાઈ છે.
અમદાવાદનાં નવ નિયુક્ત મેયર કિરીટ પરમારે મેયરપદે બિનહરીફ ચૂંટાયા પછી જાહેરાત કરી હતી કે, પોતે મેયર બંગલોમાં રહેવાના બદલે પોતાના ઘરે જ રહેશે. અમદાવાદનાં મેયર કિરીટ પરમારે પોતાના ચાલીમાં આવેલા ઘરમાં રહેવાનો નિર્ણય કરીને પ્રસંશનિય ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાપુનગરમાં વીરા ભગતની ચાલીમાં મેયર કિરીટ પરમારનું ઘર આવેલું છે. મેયર આ ઘરમાં જ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion