શોધખોળ કરો
Advertisement
અમદાવાદ કોર્પોરેશને કયા વિભાગના તમામ કર્મચારીઓના શરૂ કર્યા ટેસ્ટ? શું છે કારણ?
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા પ્રમાણમાં ઘટી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં, તે માટે પગલા ભરવાના શરૂ કર્યા છે. જેના ભાગરૂપે અમદાવાદના એસ.ટી. બસ સ્ટેન્ડ પર આવનારા તમામ લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક્સપ્રેસ હાઇવે પર પણ સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ત્યારે હવે કોર્પોરેશને વધુ એક મોટો નિર્ણય લીધો છે.
અમદાવાદ મનપાએ હવે કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવાના શરુ કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરાયા છે. શહેરમાં જાહેર પરિવહન સાથે સંકળાયેલી સેવા હોવાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધુ હોય છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion