શોધખોળ કરો

UGVCLમાં બમ્પર ભરતી, વિદ્યુત સહાયકના 478 પદો માટે કરો અરજી, અહીં જાણો સમગ્ર માહિતી

UGVCLમાં વિદ્યુત સહાયક માટે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો આની અધિકારિક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડેમાં મોટાપાયે ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે. UGVCL Vidyut Sahayak Junior Assistant Recruitment 2020 માટે ખાલી જગ્યાઓને ભરવા માટે જાહેરાત બહાર પડી છે. UGVCLએ વિદ્યુત સહાયક જૂનિયર આસિસ્ટન્ટના 478 ખાલી પદોની ભરતી માટે અરજીઓ મંગાવી છે. UGVCLમાં વિદ્યુત સહાયક માટે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો આની અધિકારિક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. આ અરજી ઓનલાઇન કરવાની રહેશે, અરજી મોકલવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2020 છે. સાથે આને લગતી અન્ય માહિતી પણ આપવામાં આવી છે. કુલ ખાલી જગ્યાઓ માટેની સંખ્યા – 478 પદ પદની માહિતી વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ) મહત્વની તારીખો અરજી કરવા માટેની શરૂઆતની તારીખ - 27/12/2019 અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય - 16/01/2020, 11:59 વાગે અરજી માટે લાયકાત શૈક્ષણિક યોગ્યતાઃ- યૂજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 55% માર્ક્સ સાથે B.A/B.Com./ B.Sc./ B.C.A/ B.B.A પાસ થયા હોવા જરૂરી છે. ઉંમર મર્યાદાઃ- 26 ડિસેમ્બર, 2019એ બિન અનામત ઉમેદવાર માટે ઉંમર 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અનામત વર્ગ/EWSના ઉમેદવારો માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નૉટિફિકેશન જુઓ. પગાર ધોરણઃ- પ્રથમ વર્ષમાં 17500/- રૂપિયા પ્રતિ માસ, આગળના વર્ષથી વહીવટી આદેશ પ્રમાણે. પરીક્ષા ફી UR, EWS & SEBC ઉમેદવારો માટે - 500.00/- રૂપિયા ST & SC ઉમેદવારો માટે - 250.00/- રૂપિયા પસંદગીની પ્રક્રિયાઃ- પસંદગી ઓનલાઇન ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા અરજીપત્રોને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે, બાદમાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઇન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અરજી કેવી રીતે કરશો? ઉમેદવાર અધિકારીક સાઇટ પર જઇને માત્ર ઓનલાઇન અરજી કરે. અન્ય મૉડમાં મોકલવામાં આવેલી અરજી રદ્દ કરી દેવામાં આવશે. અધિકારીક વેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો અધિકારિક નૉટિફિકેશન જોવા અહીં ક્લિક કરો UGVCLમાં બમ્પર ભરતી, વિદ્યુત સહાયકના 478 પદો માટે કરો અરજી, અહીં જાણો સમગ્ર માહિતી UGVCLમાં બમ્પર ભરતી, વિદ્યુત સહાયકના 478 પદો માટે કરો અરજી, અહીં જાણો સમગ્ર માહિતી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget