શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે સુરત અમદાવાદથી આ બાબતમાં પણ નીકળી શકે છે આગળ? જાણો વિગત

છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં 738 એક્ટિવ કેસ વધુ નોંધાયા છે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 10,897 છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3690 એક્ટિવ કેસ છે. આ પછી સૌથી વધુ એક્ટિવ કેસ સુરતમાં 2930 છે. આમ, એક્ટિવ કેસની બાબતમાં અમદાવાદ સુરતની નજીક પહોંચી રહ્યું છે. સુરતમાં જે પ્રકારે કેસો આવી રહ્યા છે, તે જોતાં થાડો દિવસમાં સુરતના એક્ટિવ કેસો અમદાવાદ કરતાં વધી શકે છે. છેલ્લા એક અઠવાડિયાની વિગતો જોઇએ તો સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 7મી જૂલાઇથી 13મી જુલાઇ દરમિયાન કુલ 1906 કેસ નોંધાયા છે. જેની સામે 959 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં જ સુરતમાં એક્ટિવ કેસમાં 916નો વધારો થયો છે. તેની સામે અમદાવાદની વાત કરીએ તો  છેલ્લા એક અઠવાડિયામાં 7મી જૂલાઇથી 13મી જુલાઇ દરમિયાન કુલ 1184 કેસ નોંધાયા છે.  જેની સામે 978 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 28 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં એક્ટિવ કેસમાં માત્ર 178નો વધારો થયો છે. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં 738 એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. આમ, ગઈ કાલે સાંજ સુધીના એક્ટિવ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સુરત કરતાં 760 એક્ટિવ કેસ વધુ છે. ગયા અઠવાડિયા પ્રમાણે જ જો સુરતમાં કેસોમાં કાબૂ ન આવે તો આવતા અઠવાડિયા સુધીમાં સુરત ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતો જિલ્લો થઈ જશે.
Date Surat  Discharge Death Ahmedabad  Discharge Death
13-07-2020 287 186 5 164 125 3
12-07-2020 251 138 5 172 133 4
11-07-2020 270 136 3 178 126 4
10-07-2020 269 118 4 165 161 5
09-07-2020 307 124 6 162 139 5
08-07-2020 273 181 5 156 170 5
07-07-2020 249 76 3 187 124 5
Total 1906 959 31 1184 978 28
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget