શોધખોળ કરો

કામ વગર વાહન લઈને બહાર નિકળ્યાં તો ખેર નહીં? અમદાવાદ પોલીસ કમિશ્નરે શું કર્યો મોટો નિર્ણય, જાણો

પોલીસ કમિશનર આશીષ ભાટીયાએ પત્રકાર પરીષદ યોજીને અમદાવાદના સંપૂર્ણ બંધની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, 4થી વધુ લોકો ભેગા થશે તો ગુનો નોંધવામાં આવશે.

અમદાવાદઃ રવિવારે ‘જનતા કર્ફ્યુ’ દરમિયાન અનેક નાગરિકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હતી. જ્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે વાતચીત કરી હતી અને લોકડાઉનની તૈયારીઓને લઈને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં સવારે 10 વાગ્યાથી સંપૂર્ણ બંધ હોવાથી લોકોને બહાર ન નીકળવા અને નીકળશે તો વાહનો ડિટેઈન કરવાની ચીમકી આપી હતી. કોરોના વાઈરસના કહેર સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટીયાએ પત્રકાર પરીષદ યોજીને અમદાવાદના સંપૂર્ણ બંધની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, 4થી વધુ લોકો ભેગા થશે તો ગુનો નોંધવામાં આવશે. ખાડીયામાં ગુનો નોંધવામાં આવ્યો છે. સંપૂર્ણ બંધ છે ત્યારે બને ત્યાં સુધી ન નીકળે. પરંતુ ખુબ જ અગત્યનું કોઈ કામ હોય તો જ બહાર નીકળે. ટેક્સી, મેક્સી જેવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. ઓલા-ઉબરની ટેક્સી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે રીક્ષાઓ પણ રોડ પર ચાલશે નહીં. જો કોઈ વાહન દેખાશે તો વાહન જપ્ત કરી લેવામાં આવશે. લોકો બિનજરૂરી કારણસર ઘરની બહાર ન નીકળે. માલવાહક અને ખાનગી વાહન કામથી બહાર લઈને નીકળી શકશે. કોમર્શિયલ વાહન પર પ્રતિબંધ છે. ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, 10 વાગ્યાથી પોલીસની સંપૂર્ણ બંધની સ્કીમ મૂકી છે. ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી છે. ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી છે. વિદેશથી જે આવ્યા છે તેઓએ 14 દિવસ ઘરમાં જ રહે. ક્વોરેન્ટાઈન રહે નહીં તો ગુનો નોંધવામાં આવશે. 3 ગુના નોંધાઈ ચુક્યા છે. કોરોના વાયરસ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી સંપૂર્ણ બંધ રહેશે માટે તેવી તૈયારીઓ રાખવી. વધુ સ્થિતિ બગડે તો સંપૂર્ણ લોકડાઉનની તૈયારી રાખવી પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget