શોધખોળ કરો

Doctors Strike : ડોક્ટરોનું સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ, માંગણી ન સ્વીકારે તો ઇમરજન્સી સેવા પણ કરશે બંધ

ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હડતાળમાં જોડાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હડતાળમાં જોડાયા છે. 2019માં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કોવિડમાં કરેલી 17 મહિનાની સેવાને બોન્ડ ગણવા માંગ કરી છે. 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો. જોકે સિનિયર ડોક્ટરોને બોન્ડ પેટે પેરીફરીમાં એક વર્ષ માટે આદેશ થતા વિરોધ. 24 કલાકમાં સરકાર નિર્ણય નહીં લે તો ઇમરજન્સી સેવા પણ ડોક્ટરો બંધ કરશે 

રેસિડેન્ટશિપને બોન્ડમાં ન ગણાતા આજથી જુનિયર ડોક્ટરોની હડતાળ શરૂ થઈ છે. અમદાવાદમાં તમામ સરકારી મેડિકલ કોલેજોના પીજી રેસિડેન્ટ નિર્ણય ન આવે તો ૧૬મીથી ઈમર્જન્સી સેવા પણ બંધ કરશે. સુરત સિવિલ હોસ્પિટલ સાથે ગૂજરાતની બાકીની ૫ મેડિકલ કોલેજ ના રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર છે. ડોક્ટરોની માંગ ૨૦૧૭ અને ૨૦૧૮ની બેચને કોવિડની સેવા કરવા બદલ બોન્ડ સેવામાં રાહત આપવામાં આવેલી છે, એ જ રીતે ૨૦૧૯ ની બેચને પણ જેમને પોતાની રેસીડેન્સીના ૩૬ માસમાંથી ૧૭ માસ કોવિડની સેવામાં આપ્યા એમને આ સેવાનો લાભ મળવો જોઈએ તેવી માંગ. આ માટે હેલ્થ મિનિસ્ટર, હેલ્થ કમિશનર, કૉલેજ ના ડિન અને મેડિકલ સુપરિટેન્ડેન્ટ ને વારંવાર રજુઆત કરવામાં આવી છે.

છતાં હકારાત્મક જવાબ ના મળતા સવારથી રેસીડેન્સ ડોકટર પોતાની ફરજ થી દૂર રહી વિરોધ કર્યો. આજથી ગુજરાતની ૬ સરકારી મેડીકલ કોલેજ ના MD અને MS ના ૨૦૧૯ ની બેચ ના ૧૦૦૦થી વધુ તબીબી ડોક્ટર સિનિયર રેસીડેન્સી વિરોધ નોંધાવ્યો. બોન્ડની સેવાને એક ગણવા માટે માટે વારંવાર ઉચ્ચ અધિકારીઓની સમક્ષ રજૂઆત કરવા છતાં હકારાત્મક વલણ ના આવતા હડતાળ પર ઉતર્યા છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરાશે.

એમડી-એમએસ તબીબોની બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માગણીઓ ફૂટબોલની માફક ફંગોળાય છે. અગાઉ આરોગ્ય મંત્રીએ પણ માગણી યોગ્ય ઠેરવી હતી, આરોગ્ય વિભાગના અધિકારીઓએ પગલા લીધા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget