શોધખોળ કરો

લોકડાઉનમાં કોંગ્રેસે ભરૂચના મદરેસાના લોકોને બિહાર મોકલવા ટ્રેન ટિકિટો આપેલી, કોરોનામાં ...............ભાજપના ક્યા નેતાએ કર્યું ટ્વિટ

રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાની સારવારમાં અકસીર ગણાતા ઈન્જેકશનની એક તરફ રાજ્યમાં અછત છે અને દર્દીઓ અહીંથી તહીં ભટકી રહ્યા છે ત્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે ગંભીર દર્દીના કુટુંબીજનોને ફાંફા મારી રહ્યા છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઈન્જેકશનનું (Remdesivir Injection) રાજકારણ શરૂ થયું છે. ભાજપે સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન ફ્રીમાં આપવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે આ મુદ્દે સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ભાજપ નેતા પ્રદિપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, લોકડાઉન (Lockdown) દરમિયાન કોંગ્રેસે ભરૂચમાં મદરેસાના લોકોને બિહાર મોકલવા સ્વખર્ચે ટ્રેન ટિકિટની વ્યવસ્થા કરી હતી.  આજે કોરોનાના આ સમયમાં તેઓ જરૂરતમંદો માટે ઈન્જેક્શનની વ્યવસ્થા કરશે, તો અમને જરા પણ તકલીફ નહિ થાય. “સેવાની જેવી જેની ભાવના”.

સુરતમાં ભાજપે પ્રથમ દિવસે કેટલા ઈન્જેક્સન આપ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પાંચ હજાર રેમડેસીવીર ઈન્જેકશન ફ્રીમાં આપવાની જાહેરાત પછી શનિવારે વહેલી સવારથી ઉધના ભાજપ કાર્યાલયે લોકોની લાંબી લાઈનો લાગી હતી. પ્રથમ દિવસે 900 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યા હતા.  

રાજ્યમાં છે ઈન્જેકશનની અછત

રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાની સારવારમાં અકસીર ગણાતા ઈન્જેકશનની એક તરફ રાજ્યમાં અછત છે અને દર્દીઓ અહીંથી તહીં ભટકી રહ્યા છે ત્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે ગંભીર દર્દીના કુટુંબીજનોને ફાંફા મારી રહ્યા છે. પાટીલના ઈન્જેક્શન વિતરણ બાદ કોંગ્રેસે તેના પર હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના વિવિધ નેતાઓ દ્વારા ભાજપને આ મુદ્દે ઘેરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલે શું કહ્યું

આ દરમિયાન કોંગ્રેસના ટોચના નેતા હાર્દિક પટેલે પણ રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું, ગાંધી અને સરદારના ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનનો સ્ટોક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં પણ ભાજપ કાર્યાલયમાં છે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ જનતાની હાલત ખરાબ કરી દીધી છે. આ સમયમાં ભાજપે મહામારીને અવસરમાં બદલી દીધો છે. કંઈ તો બોલો યાર,

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget