શોધખોળ કરો

રૂપાણી સરકાર ગુજરાતમાં કઈ શરતે નવરાત્રિમાં ગરબાની મંજૂરી આપવા તૈયાર ?

રાજ્યમાં 30 ઓગષ્ટ સુધીમાં કોરોનાના કેસો ઘટે તો સરકાર ગરબા યોજવા અંગે ફેરવિચારણા કરશે. કોરોનાના કેસો ઘટે તો રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાન થાય એ રીતે ગરબા રમાડવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી શકે છે.

અમદાવાદઃ કોરોનાના વધતાં જતા કેસોના કારણે ધાર્મિક ઉત્સવો અને મેળાવડા પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિ યોજાવા અંગે અવઢવ છે. આ અવઢવ વચ્ચે રાજ્યના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને મળીને આ વર્ષે ગરબા યોજવા દેવા માંગ કરી હતી પણ કોરોનાની ગંભીર સ્થિતિને કારણે હાલ તો રાજ્ય સરકારે નવરાત્રિમાં ગરબા યોજવાની મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે. અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટના ગરબા આયોજકોનુ એક પ્રતિનીધીમંડળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. સચિવાલયમાં મુખ્યમંત્રી અને ગરબા આયોજકોની બેઠક યોજાઇ હતી તેમાં રૂપાણીએ હાલમાં મંજૂરીનો ઈન્કાર કર્યો છે. જો કે વિજય રૂપાણીએ નવરાત્રિનું આયોજન નહીં જ કરાય એવી સ્પષ્ટ ના નથી કહી પણ કોરોનાની સ્થિતીને આધારે નિર્ણય લેવાશે એવું કહ્યું છે. જો કે, સરકારે ખાતરી આપી છે કે, રાજ્યમાં 30 ઓગષ્ટ સુધીમાં કોરોનાના કેસો ઘટે તો સરકાર ગરબા યોજવા અંગે ફેરવિચારણા કરશે. કોરોનાના કેસો ઘટે તો રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાન થાય એ રીતે ગરબા રમાડવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી શકે છે. અલબત્ત હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતાં આ વર્ષે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. રાજ્યમાં છેવાડાનાં ગામડાં સુધી કોરોના પહોંચી ચૂક્યો છે. આ કારણે રાજ્ય સરકારે રાજ્યભરમાં શ્રાવણ મહિનાના મેળા પર રોક લગાવી દીધી છે. આ સંજોગોમાં નવરાત્રિ યોજાવાની શક્યતા ઓછી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget