શોધખોળ કરો

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ 

શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.

અમદાવાદ: શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  શહેરના એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, શેલા, થલતેજ, ઈસ્કોન, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  

સાંજના સમયે વરસાદના આગમનથી રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. 

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સાંજે વરસાદી ઝાપટાથી રસ્તા પાણી-પાણી થયા હતા.  શહેરના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે.  

અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી અને લાઠી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું. લાઠી શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેર સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છ. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે.  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવાયું છે.  અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સંભવિત વાવાઝોડા શક્તિને લઈ વહીવટી તંત્ર ખડે પગે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદ, જામનગર,  કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં  વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. 

વાવાઝોડાને ધ્યાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ દૂર કરવામાં આવ્યા છે. જરૂર પડશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે.  દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 25 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget