શોધખોળ કરો

Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ, જાણો પોલીસ ક્યારે દાખલ કરશે ચાર્જશીટ?

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના કેસમાં તથ્યના પિતાના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો હતો

અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ સમયસર ચાર્જશીટ ફાઈલ થશે. પોલીસ આજે અથવા કાલે ચાર્જશીટ ફાઇલ કરશે. પોલીસનું કહેવું છે કે સરકારના આદેશ મુજબ તપાસ પૂર્ણતાના આરે છે અને નિયત સમય પ્રમાણે જ ચાર્જશીટ ફાઈલ કરાશે.

તે સિવાય તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે. RTO કચેરીએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની કરેલી ભલામણ બાદ તથ્યને નોટિસ મોકલવામાં આવી છે. પોલીસની ભલામણના આધારે RTOએ તથ્ય પટેલને શો કોઝ નોટિસ મોકલી છે. આગામી 7 દિવસોમાં તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.

Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ, જાણો પોલીસ ક્યારે દાખલ કરશે ચાર્જશીટ?

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસમાં તથ્યના પિતાના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો હતો. નવા ખુલાસા અનુસાર, પિતા પ્રજ્ઞેશ પટેલે જ તેમના પુત્ર તથ્ય પટેલને જગુઆર કાર ગિફ્ટમાં આપી હતી. બાદમાં આ કાર ભાગીદારના પુત્ર ક્રિશ વરિયાના નામે રજીસ્ટર કરાવી . ઉલ્લેખનીય છે કે અકસ્માતના બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલે દાવો કર્યો હતો કે આ કાર તેમના ભાગીદારની છે.


Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ, જાણો પોલીસ ક્યારે દાખલ કરશે ચાર્જશીટ?

અમદાવાદ શહેર પોલીસના કહેવા પ્રમાણે આ મામલાની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા પૂરતા અને તપાસમાં જરૂરી હોય એવા તમામ રિપોર્ટ કરાવી લીધા છે. ઘટનાની ગંભીરતાને જોતા દસ્તાવેજી કાર્યવાહી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇસ્કોન અકસ્માતની ઘટના પછી અમદાવાદ પરંતુ રાજયભરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો દાવો છે કે આ ડ્રાઈવમાં પોલીસના વાહન હોય અને પોલીસની પ્લેટ લગાવેલી હોય તો તેને દૂર કરવામાં આવી રહી છે સાથે સાથે પોલીસ કે અન્ય અધિકારીઓ ની ગાડી પરથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 22 જુલાઈ થી 25 જુલાઈ સુધી ઓવર સ્પીડના 303 કેસ, જેની પાસે સ્થળ પર જ છ લાખથી વધારેનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવના 47 કેસ, ભયજનક રીતે ડ્રાઇવિંગ બદલ 92 જેટલા કેસ કરીને 44,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર લોકો પાસેથી પણ ચાર લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Join Our Official Telegram Channel:           

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget