શોધખોળ કરો

Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ, જાણો પોલીસ ક્યારે દાખલ કરશે ચાર્જશીટ?

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના કેસમાં તથ્યના પિતાના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો હતો

અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ સમયસર ચાર્જશીટ ફાઈલ થશે. પોલીસ આજે અથવા કાલે ચાર્જશીટ ફાઇલ કરશે. પોલીસનું કહેવું છે કે સરકારના આદેશ મુજબ તપાસ પૂર્ણતાના આરે છે અને નિયત સમય પ્રમાણે જ ચાર્જશીટ ફાઈલ કરાશે.

તે સિવાય તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે. RTO કચેરીએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની કરેલી ભલામણ બાદ તથ્યને નોટિસ મોકલવામાં આવી છે. પોલીસની ભલામણના આધારે RTOએ તથ્ય પટેલને શો કોઝ નોટિસ મોકલી છે. આગામી 7 દિવસોમાં તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.

Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ, જાણો પોલીસ ક્યારે દાખલ કરશે ચાર્જશીટ?

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસમાં તથ્યના પિતાના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો હતો. નવા ખુલાસા અનુસાર, પિતા પ્રજ્ઞેશ પટેલે જ તેમના પુત્ર તથ્ય પટેલને જગુઆર કાર ગિફ્ટમાં આપી હતી. બાદમાં આ કાર ભાગીદારના પુત્ર ક્રિશ વરિયાના નામે રજીસ્ટર કરાવી . ઉલ્લેખનીય છે કે અકસ્માતના બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલે દાવો કર્યો હતો કે આ કાર તેમના ભાગીદારની છે.


Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ, જાણો પોલીસ ક્યારે દાખલ કરશે ચાર્જશીટ?

અમદાવાદ શહેર પોલીસના કહેવા પ્રમાણે આ મામલાની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા પૂરતા અને તપાસમાં જરૂરી હોય એવા તમામ રિપોર્ટ કરાવી લીધા છે. ઘટનાની ગંભીરતાને જોતા દસ્તાવેજી કાર્યવાહી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇસ્કોન અકસ્માતની ઘટના પછી અમદાવાદ પરંતુ રાજયભરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો દાવો છે કે આ ડ્રાઈવમાં પોલીસના વાહન હોય અને પોલીસની પ્લેટ લગાવેલી હોય તો તેને દૂર કરવામાં આવી રહી છે સાથે સાથે પોલીસ કે અન્ય અધિકારીઓ ની ગાડી પરથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 22 જુલાઈ થી 25 જુલાઈ સુધી ઓવર સ્પીડના 303 કેસ, જેની પાસે સ્થળ પર જ છ લાખથી વધારેનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવના 47 કેસ, ભયજનક રીતે ડ્રાઇવિંગ બદલ 92 જેટલા કેસ કરીને 44,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર લોકો પાસેથી પણ ચાર લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Join Our Official Telegram Channel:           

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Masan Holi: આવી રહી છે 'મસાન હોળી', જાણો ક્યાં રમાય છે ને શું છે તેનો પારંપરિક ઇતિહાસ ?
Masan Holi: આવી રહી છે 'મસાન હોળી', જાણો ક્યાં રમાય છે ને શું છે તેનો પારંપરિક ઇતિહાસ ?
Embed widget