શોધખોળ કરો

'આપણે પૂરા દિલથી પ્રયાસ નથી કરતા...', CWC બેઠકમાં રાહુલ-સોનિયા ગાંધીની સામે જ ખડગેએ ગણાવી કોંગ્રેસ નેતાઓની ખામીઓ

AICC National Convention in Ahmedabad: અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના અધિવેશનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધ્યું.

AICC National Convention in Ahmedabad: અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના અધિવેશનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે પાર્ટીની અંદરની ખામીઓ પર પણ ચર્ચા કરી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "જો કોઈ પણ સંગઠન આગળ વધવા માંગે છે, તો તેને ત્રણ વિચારોની જરૂર છે. તમારી પાસે વિચારો, આચાર અને પ્રચાર હોવો જોઈએ. આપમી પાસે વિચારો છે, પરંતુ આપણે તેમને પૂરા દિલથી અમલમાં મૂકવાનો પ્રયાસ કરતા નથી."

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું, "કોઈ સંગઠનને આગળ વધારવા માટે, આચરણ અને વિચારધારા પછી, પ્રચાર જરૂરી છે. જો તમારી પાસે સારી વિચારધારા હોય, તો તમારું આચરણ પણ સારું હોય, જો તેનો પ્રચાર ન થાય તો તેનો શું ઉપયોગ. રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક મોટી યાત્રા કાઢી. તેમાં ઘણી મહેનત કરવામાં આવી હતી, પરંતુ જો તેને આગળ વધારવા માટે કોઈ લોકો ન હોય, તો તે વિચારધારા ત્યાં જ નિષ્ફળ જાય છે. એટલા માટે હું ઈચ્છું છું કે જે લોકો અહીં આવ્યા છે તેઓ કોંગ્રેસના વિચારોને આગળ વધારવાનો પ્રયાસ કરે.

પાર્ટી કાર્યકરોને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "કોઈપણ સંગઠન પાસે ત્રણ વધુ વિચારો હોવા જોઈએ. પહેલો - માનવ શક્તિ, બીજો - માનસિક શક્તિ, ત્રીજો - આર્થિક શક્તિ. હવે આપણી પાસે આર્થિક શક્તિ ઓછી છે, પરંતુ આપણી પાસે માનવ અને માનસિક શક્તિ વધુ છે. જો તમે માનસિક શક્તિને આગળ નહીં લઈ જાઓ, તો તમે સમાપ્ત થઈ જાવ છો."

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ કહ્યું, "કોંગ્રેસે હમણાં જ વકફ કાયદા અંગે એક ઠરાવ પસાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને લઘુમતીઓ સાથે ઉભી છે. અમે તમારા માટે લડી રહ્યા છીએ. અમે લોકસભા અને રાજ્યસભામાં આ કાયદા સામે લડ્યા. અમે ભાજપની શક્તિ નબળી પાડી."

ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું 

ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડે છે, 138 બેઠકો જીતે છે. મહારાષ્ટ્રમાં જે છેતરપિંડી થઈ તે લોકશાહીનો નાશ કરવા માટે કરવામાં આવી હતી. અમારા વકીલો અને નેતાઓએ મતદાર યાદીમાં થયેલી ભૂલો પર કામ કર્યું. ચોરી કરનાર ચોર કોઈ ને કોઈ દિવસ પકડાઈ જાય છે. આજે ૧૫ લાખ લોકો વિદેશમાં સ્થાયી થયા છે. રોજગાર માટે વિદેશ ગયેલા યુવાનોને અમેરિકાથી સાંકળોથી બાંધીને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. પણ આપણા પીએમ ચૂપ રહે છે. જ્યારે લોકો સાથે અન્યાય થાય છે, ત્યારે પીએમ ચૂપ થઈ જાય છે. શાસક પક્ષ વારંવાર કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ભારતનો વિકાસ 2014 પછી થયો છે. ચંદીગઢ પછી, દેશનું સૌથી આધુનિક શહેર, ગાંધીનગર, કોંગ્રેસના સમયમાં બનાવવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget