શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું છે ચિંતાજનક સમાચાર? જાણો વિગત

અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને એક્ટિવ કેસો 3200ને પાર થઈ ગયા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં આ એક્ટિવ કેસો 3700ને પાર થઈ ગયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સામેથી શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર પહોંચી ગયા છે. જોકે, આ બધાની વચ્ચે અમદાવાદ માટે માઠા સમાચાર આવ્યા છે. વાત એવી છે કે, અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને એક્ટિવ કેસો 3200ને પાર થઈ ગયા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં આ એક્ટિવ કેસો 3700ને પાર થઈ ગયા છે. એક સમયે અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી ગયા હતા અને 2800ની આસપાસ એક્ટિવ કેસો આવી ગયા હતા. તેમજ સુરત કરતાં પણ ઓછા કેસો થઈ ગયા હતા. જોકે, સુરતમાં કેસો કંટ્રોલમાં આવતાં ત્યાં જિલ્લાના એક્ટિવ કેસો 2853 થઈ ગયા છે. તેની સામે અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3753 થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરના એક્ટિવ કેસો 3246 થઈ ગયા છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. છેલ્લા એક જ અઠવાડિયાની વાત કરીએ તો 29મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કોરોનાના કુલ કેસો 1171 નોંધાયા છે. જેની સામે 783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 24 લોકોના મોત થયા છે. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસોમાં 364નો વધારો નોંધાયો છે. ગુજરાતમાં હાલ, કોરોનાથી સાજા દવાનો દર 81.02 ટકા થઈ ગયો છે. ગઈ કાલે 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 82,398 દર્દીઓ સાજા થયા છે. આમ, કોરોનાનો રિકવરી રેટ સારો હોવાને કારણે એક્ટિવ કેસો ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 16219 છે.
Date Case Discharge Death
04-09-2020 171 85 4
03-09-2020 166 76 3
02-09-2020 169 86 3
01-09-2020 159 84 4
31-08-2020 173 128 3
30-08-2020 169 164 4
29-08-2020 164 160 3
total 1171 783 24
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધHu to Bolish |  હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?Hu to Bolish |  હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત
Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Embed widget