શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદથી આ શહેરો માટે શરૂ થઈ ફ્લાઈટ્સ, જાણો વિગત
ઇન્ડિગો દ્વારા અમદાવાદથી ચંડીગઢ, વારાણસી અને ભુવનેશ્વર માટે ફ્લાઈટ શરૂ કરાઇ છે.
![અમદાવાદથી આ શહેરો માટે શરૂ થઈ ફ્લાઈટ્સ, જાણો વિગત some more flights start from Ahmedabad airport after lockdown અમદાવાદથી આ શહેરો માટે શરૂ થઈ ફ્લાઈટ્સ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/07150916/Airport.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ કોરોના મહામારીને કારણે ફ્લાઇટ બંધ કર્યા પછી સરકારે અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરો વચ્ચે કેટલીક ફ્લાઇટ શરૂ કરી હતી. આ ફ્લાઇટોમાં પેસેન્જરો વધવા લાગતા વિવિધ એરલાઇન્સ દ્વારા ડીજીસીએની મંજૂરી લેવામાં આવી હતી. જેથી અનલોક-2માં કેટલાક રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા અમદાવાદથી ચંડીગઢ, વારાણસી અને ભુવનેશ્વર માટે ફ્લાઈટ શરૂ કરાઇ છે.
આ ફ્લાઇટમાંથી અમદાવાદથી ચંડીગઢ માટે દરરોજ, અમદાવાદથી વારાણસી માટે અઠવાડિયામાં સપ્તાહમાં ચાર દિવસ અને ભુવનેશ્વર માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટનું સંચાલન કરાશે તેમ એરલાઈન્સના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આવી જ રીતે ટ્રુજેટ એરલાઈન્સ દ્વારા પણ 13મી જુલાઈથી અમદાવાદથી ઇન્દોર માટે અને 14 જુલાઈથી અમદાવાદથી ઔરંગાબાદ માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)