શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સગીરાને તેના 25 વર્ષિય કાકા જ લઈને પલાયન થઈ ગયા પછી.....
સગીરાને તેના 25 વર્ષિય કાકા જ ભગાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાકા ઘરેથી કાચ રિપેર કરવાનું બહાનું બતાવીને સગીરાને લઈને નીકળ્યા હતાં પછી તેને લઈને પલાયન થઈ ગયા હતાં.
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં સગીરાને તેના કાકા જ ભગાડી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાતની જાણ થતાં જ પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક સગીરાના પિતાએ પોતાના પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાને તેના 25 વર્ષિય કાકા જ ભગાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાકા ઘરેથી કાચ રિપેર કરવાનું બહાનું બતાવીને સગીરાને લઈને નીકળ્યા હતાં પછી તેને લઈને પલાયન થઈ ગયા હતાં. આ સમગ્ર મામલાની જાણ સગીરાના પરિવારજનોને થતાં પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
આ સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ પોતાના જ પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ વટવા પોલીસે અપહરણનો ગુનો નોંધાવી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement