શોધખોળ કરો

એમ્સના આ વિભાગમાં 108 ખાલી જગ્યા માટે થશે સીધી ભરતી, કેવી રીતે કરશો અપ્લાય જાણો વિગત

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને જુદા જુદા વિભાગની 108 જેટલી માટે જગ્યા માટે અરજીઓ મંગાવી આવી છે.

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને  જુદા જુદા વિભાગની 108 જેટલી માટે જગ્યા માટે    અરજીઓ મંગાવી આવી છે.

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન ગોરખપુરે તાજેતરમાં ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી માટે અરજીઓ મંગાવી છે.  આ ભરતી પ્રક્રિયા હેઠળ AIIMSમાં શિક્ષકોની 108 જગ્યાઓ પર ભરતી કરવામાં આ રહી  છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને  કુલ 108 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1લી મે છે. ગોરખપુર AIIMSમાં નર્સિંગ સ્કૂલના ઓપરેશનની સાથે પીજીનો અભ્યાસ કરવામાં આવે છે. આ માટે ગોરખપુર AIIMSમાં કુલ 108 પદો પર ભરતી થવાની છે.

ખાલી પડેલી જગ્યાની ડિટેલ

નિમણૂંક માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે, ઉમેદવારોને અરજી ફોર્મના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

આ પદ માટે થશે ભરતી

  • પ્રોફેસર/શિક્ષક 29
  • ક આચાર્ય 22
  • સહ-શિક્ષક 24
  • આસિસ્ટન્ટ પ્રોફેસર 33
  • કુલ પોસ્ટ 108

કેવી રીતે કરશો અરજી

AIIMS ગોરખપુરની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, તમે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ગોરખપુરની અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. આ માટે રિક્યુટમેન્ટ વિન્ડો પર ક્લિક કરો. જે આપને નવા પેજ પર લઇ જશે.  અહીં, AIIMS, ગોરખપુરમાં વિવિધ વિભાગો માટે સીધી ભરતી વિશે માહિતી હશે.  વેબસાઇટનું એડ્રેસ છે- aiimsgorakhpur.edu.in

આ રીતે કરો અરજી

  • એમ્સની સતાવાર વેબસાઇટ aiimsgorakhpur.edu. in પર જાવ
  • અહીં રિક્યુટમેન્ટ વિન્ડો પર ક્લિક કરો
  • અહીં નવું પેજ ખૂલશે

અહીં એમ્સ ગોરખપુરના વિભિન્ન વિભાગો માટે સીધી ભરતીની જાણકારી મળશે.  હવે સંબંધિત વિજ્ઞાપન તેમજ નોટિફિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
Embed widget