શોધખોળ કરો

એમ્સના આ વિભાગમાં 108 ખાલી જગ્યા માટે થશે સીધી ભરતી, કેવી રીતે કરશો અપ્લાય જાણો વિગત

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને જુદા જુદા વિભાગની 108 જેટલી માટે જગ્યા માટે અરજીઓ મંગાવી આવી છે.

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને  જુદા જુદા વિભાગની 108 જેટલી માટે જગ્યા માટે    અરજીઓ મંગાવી આવી છે.

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન ગોરખપુરે તાજેતરમાં ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી માટે અરજીઓ મંગાવી છે.  આ ભરતી પ્રક્રિયા હેઠળ AIIMSમાં શિક્ષકોની 108 જગ્યાઓ પર ભરતી કરવામાં આ રહી  છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને  કુલ 108 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1લી મે છે. ગોરખપુર AIIMSમાં નર્સિંગ સ્કૂલના ઓપરેશનની સાથે પીજીનો અભ્યાસ કરવામાં આવે છે. આ માટે ગોરખપુર AIIMSમાં કુલ 108 પદો પર ભરતી થવાની છે.

ખાલી પડેલી જગ્યાની ડિટેલ

નિમણૂંક માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે, ઉમેદવારોને અરજી ફોર્મના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

આ પદ માટે થશે ભરતી

  • પ્રોફેસર/શિક્ષક 29
  • ક આચાર્ય 22
  • સહ-શિક્ષક 24
  • આસિસ્ટન્ટ પ્રોફેસર 33
  • કુલ પોસ્ટ 108

કેવી રીતે કરશો અરજી

AIIMS ગોરખપુરની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, તમે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ગોરખપુરની અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. આ માટે રિક્યુટમેન્ટ વિન્ડો પર ક્લિક કરો. જે આપને નવા પેજ પર લઇ જશે.  અહીં, AIIMS, ગોરખપુરમાં વિવિધ વિભાગો માટે સીધી ભરતી વિશે માહિતી હશે.  વેબસાઇટનું એડ્રેસ છે- aiimsgorakhpur.edu.in

આ રીતે કરો અરજી

  • એમ્સની સતાવાર વેબસાઇટ aiimsgorakhpur.edu. in પર જાવ
  • અહીં રિક્યુટમેન્ટ વિન્ડો પર ક્લિક કરો
  • અહીં નવું પેજ ખૂલશે

અહીં એમ્સ ગોરખપુરના વિભિન્ન વિભાગો માટે સીધી ભરતીની જાણકારી મળશે.  હવે સંબંધિત વિજ્ઞાપન તેમજ નોટિફિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget