શોધખોળ કરો

Aadhaar Seva Kendra: આધાર કાર્ડમાં માહિતી કરાવવી છે અપડેટ તો આ રીતે આધાર સેવા કેન્દ્રની લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ

Aadhaar Seva Kendra Appointment: જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની માહિતી અપડેટ કરવા ઈચ્છો છો, તો તમે તેના માટે આધાર કેન્દ્ર પર જઈને માહિતી અપડેટ કરી શકો છો.

Aadhaar Seva Kendra Appointment Process: ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક આધાર કાર્ડ છે. આજના સમયમાં દરેક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં આધારને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો આધાર કાર્ડ અપડેટ ન થાય તો ઘણા મહત્વપૂર્ણ કામો અટકી જાય છે. આવી સ્થિતિમાં કોઈપણ ભૂલના કિસ્સામાં તેને તરત જ અપડેટ કરવું જોઈએ.

આજકાલ દરેક મહત્વના કામ, શાળા કોલેજમાં એડમિશન, મિલકત ખરીદવા, ઘરેણાંની ખરીદી કરવા, મુસાફરી દરમિયાન આઈડી પ્રૂફ તરીકે, સરકારી યોજનાઓનો લાભ લેવા વગેરે તમામ જગ્યાએ આધારનો ઉપયોગ થાય છે. જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની માહિતી અપડેટ કરવા ઈચ્છો છો, તો તમે તેના માટે આધાર કેન્દ્ર પર જઈને માહિતી અપડેટ કરી શકો છો.

આધાર સેવા કેન્દ્ર માટે અગાઉથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને, તમારે પછીથી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તો ચાલો અમે તમને આધાર અપડેટ કરવાની પ્રક્રિયા વિશે જણાવીએ-

તમે આ માહિતી આધાર સેવા કેન્દ્રમાં અપડેટ કરી શકો છો-

  • આધારમાં નામ અપડેટ
  • સરનામું અપડેટ
  • મોબાઇલ નંબર અપડેટ
  • ઈ મેઈલ આઈડી
  • જન્મ તારીખ અપડેટ
  • લિંગ અપડેટ
  • બાયોમેટ્રિક અપડેટ

આધાર સેવા કેન્દ્રમાં આ રીતે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરો-

  • આ માટે સૌથી પહેલા આધારની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર ક્લિક કરો.
  • આગળ My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી Book A એપોઇન્ટમેન્ટના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં આધાર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં કેપ્ચા કોડ દાખલ કરો અને OTP દાખલ કરો.
  • આ પછી, OTP દાખલ કરીને આધાર વેરિફિકેશન કરો.
  • અહીં તમે તમારી બધી માહિતી અને સરનામું ભરો.
  • આ પછી, આધાર એપોઇન્ટમેન્ટનો ટાઇમ સ્લોટ બુક કરો.
  • આ પછી તમને તારીખ અને સમય મળશે.
  • તે દિવસે તમે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરી શકો છો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Embed widget