શોધખોળ કરો

Adani Group: ટેલિકોમ સેક્ટરમાં ફરૂ શરૂ થઈ શકે છે ટેરિફ વોર, અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેવા કરી અરજી

Adani Group Telecom Foray: અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે હજુ સુધી કોઈ બિડ જારી કરી નથી. જો કે, તે 12 જુલાઈ, 2022 ના રોજ જાહેર થશે.

Adani Group In Telecom Sector: અદાણી ગ્રુપ હવે ટેલિકોમ સેક્ટરમાં પણ પગ જમાવવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપે આ મહિનાના અંતમાં યોજાનારી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. અદાણી ગ્રૂપે 8 જુલાઈ, 2022ના રોજ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગને અરજી સબમિટ કરી છે.

જે કંપનીઓ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માંગે છે તેઓએ 8 જુલાઈ સુધીમાં ટેલિકોમ વિભાગને અરજી કરવાની હતી. એવું માનવામાં આવે છે કે હાલની ત્રણ ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સિવાય ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પણ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા જઈ રહ્યું છે.

5G સ્પેક્ટ્રમમાં ભાગ લેનારી કોઈપણ નવી કંપનીએ યુનિફાઈડ લાયસન્સ લેવું પડશે

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મુજબ, 5G સ્પેક્ટ્રમમાં ભાગ લેનારી કોઈપણ નવી કંપનીએ યુનિફાઈડ લાયસન્સ લેવું પડશે, જેના દ્વારા દેશના કોઈપણ ભાગમાં એક્સેસ સર્વિસ, મોબાઈલ અથવા ડેટા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. યુનિફાઇડ લાઇસન્સ માત્ર ભારતીય કંપનીને જ આપવામાં આવશે. જો કોઈ વિદેશી કંપની યુનિફાઈડ લાઇસન્સ માટે અરજી કરે છે, તો તેણે દેશમાં નવી કંપની બનાવવી પડશે અથવા ભારતીય કંપનીને ટેકઓવર કરવી પડશે.

ટેલિકોમ સેક્ટરમાં ફરી ટેરિફ વોર શરૂ થશે

અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે હજુ સુધી કોઈ બિડ જારી કરી નથી. જો કે, તે 12 જુલાઈ, 2022 ના રોજ જાહેર થશે. કારણ કે 5G સ્પેક્ટ્રમની હરાજીની સમયરેખા અનુસાર આ દિવસે ભાગ લેનારી કંપનીઓની માહિતી જાહેર કરવામાં આવશે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈ, 2022થી શરૂ થશે અને લગભગ રૂ. 4.3 લાખ કરોડ સ્પેક્ટ્રમ હરાજી માટે બ્લોક પર મૂકવામાં આવશે. જોકે, 5G સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ગ્રૂપની ભાગીદારીથી ટેલિકોમ સેક્ટરમાં ફરી ટેરિફ વોર શરૂ થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget