શોધખોળ કરો

PNBએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો રેટ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કે(PNB)વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિવિધ સમયગાળા માટે કરવામાં આવ્યો છે. પીએનબીએ શેરબજારને આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, નવા દર 1 માર્ચ, 2019થી લાગુ થશે. એક વર્ષ માટેની લોન પર વ્યાજ દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષના ગાળાની લોન પર આ દર 8.65 ટકા હશે. એક દિવસ, એક મહિનો, ત્રણ મહિના, છ મહીના માટે એમસીએલઆરને 0.10 ટકા ઘટાડીને અનુક્રમે 8.05 ટકા, 8.10 ટકા અને 8.15 ટકા કરવામાં આવ્યો છે. બેઝ રેટ 9.25 ટકા રહેશે. અગાઉ 8 ફેબ્રુઆરીએ દેશની સૌથી મોટી બેન્કે એસબીઆઈએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 0.05 ટકા ઘટડવા અંગેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં ઘટાડા બાદ આરબીઆઈએ અન્ય બેન્કો પર લોન સસ્તી કરવા માટે દબાણ કર્યું હતું. તે માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સરકારી અને પ્રાઈવેટ બેન્કોના પ્રમુખોની સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કે તેના વ્યાજ દરમાં જે ઘટાડો કર્યો છે, તેનો લાભ આમ લોકો સુધી પહોંચે તે ખૂબ જ  જરૂરી છે. આ અંગે બેન્કરોએ કહ્યું કે તાત્કાલિક લોનના વ્યાજ દરો ઘટાડી શકાશે નહિ પરંતુ તેમાં તબક્કાવાર ઘટાડો કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે માર્ચમાં અન્ય બેન્કો પણ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શકયતા છે. વાંચોઃ INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર પાકિસ્તાન સાથેની હાલની સ્થિતિ મુદ્દે સાધુઓએ શું કહ્યું? જુઓ વીડિયો વાંચોઃ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ ભારતની સાથે, UNમાં આપ્યો પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget