શોધખોળ કરો

Air India layoff: એર ઇન્ડિયાના કર્મચારીઓને ઝટકો, કંપનીએ 180થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Air India lay off: ટાટા જૂથની એરલાઈન એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને આંચકો આપ્યો છે.

Air India layoff: ટાટા જૂથની એરલાઈન એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને આંચકો આપ્યો છે. એરલાઈને છેલ્લા કેટલાક સપ્તાહમાં 180થી વધુ નોન-ફ્લાઈંગ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. માહિતી અનુસાર, આ છંટણી પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ કંપનીની વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમનો (VRS)નો લાભ લઈ શક્યા ન હતા અને તેઓ રિ-સ્કિલિંગની તકનો પણ લાભ લઈ શક્યા હતા.

નોન-ફ્લાઈંગ ફંક્શન કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા

ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી મળેલા સમાચાર અનુસાર, એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું છે કે નોન ફ્લાઈંગ ફંક્શનમાં કામ કરતા કર્મચારીઓને સંસ્થાની જરૂરિયાતો અને તેમની વ્યક્તિગત યોગ્યતાના આધારે એરલાઈનમાં એડજસ્ટ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 18 મહિનામાં તમામ કર્મચારીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક પ્રક્રિયાને અનુસરવામાં આવી છે. આ તબક્કા દરમિયાન કર્મચારીઓને અનેક સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાઓ અને રી-સ્કિલિંગની તકો પણ પૂરી પાડવામાં આવી છે.

180 થી વધુ લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે

એર ઈન્ડિયાના પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે એક ટકા કર્મચારીઓ કે જેઓ VRS અથવા રી-સ્કિલિંગની તકોનો ઉપયોગ કરવા માટે લાયક જણાયા ન હતા તેમને અલગ કરવા પડ્યા હતા. જોકે પ્રવક્તાએ કેટલા કર્મચારીઓની છંટણી કરવામાં આવી હતી તે જણાવ્યું ન હતું, પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે 180 કરતાં વધુ કર્મચારીઓ હતા.

કર્મચારીઓ માટે VRS યોજના લાવવામાં આવી- એર ઈન્ડિયા

કંપનીએ જણાવ્યું હતું કે તે તમામ કરાર આધારિત જવાબદારીઓનું સન્માન કરી રહી છે અને જાન્યુઆરી 2022માં ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના હસ્તાંતરણ બાદ VRSના બે રાઉન્ડની ઓફર કરી હતી. જાન્યુઆરી 2022માં ટાટાએ એર ઈન્ડિયાને ટેકઓવર કર્યું ત્યારથી એરલાઈનના બિઝનેસ મોડલને ટેકઓવર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ સંગઠનાત્મક માળખાના પુનઃનિર્માણ માટે પણ થઈ રહ્યો છે. એરલાઇનના વિહાન AIના રૂપમાં એક મલ્ટીઇયર ચેન્જ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.

એર ઈન્ડિયાનો બજાર હિસ્સો અસરકારક રીતે વધ્યો

એર ઈન્ડિયાનો બજાર હિસ્સો ફેબ્રુઆરીમાં 12.2 ટકાથી વધીને 12.8 ટકા થયો હતો, જ્યારે ઈન્ડિગોનો બજાર હિસ્સો જાન્યુઆરીમાં 60.2 ટકાથી નજીવો ઘટીને 60.1 ટકા થયો હતો. ડોમેસ્ટિક ટ્રાવેલમાં ઈન્ડિગો સૌથી વધુ માર્કેટ શેર ધરાવે છે.        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget