શોધખોળ કરો

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીનો નવો દાવ, રિલાયન્સ ગ્રુપ મુંબઇ હેડક્વાર્ટર વેચશે

આ માટે અનિલ અંબાણી બ્લેકસ્ટોન સહિત કેટલાક ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મો સાથે વાતચીત કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપ ચેરમેન અનિલ અંબાણી દેવામાંથી બહાર નીકળવાના સતત પ્રયાસ કરી રહ્યા છે. આ હેઠળ અનિલ અંબાણી હવે મુંબઇમાં  પોતાના હેડક્વાર્ટર વેચવાની તૈયારીમાં છે. આ માટે અનિલ અંબાણી બ્લેકસ્ટોન સહિત કેટલાક ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મો સાથે વાતચીત કરી રહ્યા છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણી મુંબઇના સાંતાક્રુઝમાં સ્થિત હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને વેચીને અથવા ફરી લોંગ ટર્મ લીઝ પર આપીને દેવું ચુકવવા માંગે છે. રિલાયન્સ સેન્ટરના નામનું આ હેડક્વાર્ટર સાત લાખ સ્ક્વેયર ફૂટમાં છે અને તેને વેચીને 1500-2000 કરોડ રૂપિયા મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેડક્વાર્ટરને વેચવા માટે રિલાયન્સ ગ્રુપ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી કંસલ્ટન્સી જેએલએલને જવાબદારી સોંપી શકે છે. આ મામલાને રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ગ્રુપ દ્ધારા મુંબઇના હેડક્વાર્ટર સહિત રિયલ એસ્ટેટ એસેટ્સને વેચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપના  હેડક્વાર્ટરના માલિક રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Embed widget