શોધખોળ કરો

Ayushman Bharat Card Apply: તમે કઈ રીતે બનાવી શકો આયુષ્માન કાર્ડ? અહીં જાણો ઓનલાઈન-ઓફલાઈન પ્રોસેસ

કેન્દ્ર સરકાર પાસે અનેક યોજનાઓ છે જે હાલમાં લાખો લોકોને લાભ આપે છે. ઉદાહરણ તરીકે આયુષ્માન કાર્ડ લો. પાત્ર વ્યક્તિઓ આયુષ્માન કાર્ડ મેળવીને મફત સારવાર મેળવી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આયુષ્માન કાર્ડ વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવાર આપે છે.
  • pmjay.gov.in પર ઓનલાઈન અથવા CSC કેન્દ્રો દ્વારા અરજી કરો.
  • નોંધાયેલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવો.

Ayushman Card Apply Process : કેન્દ્ર સરકાર પાસે અનેક યોજનાઓ છે જે હાલમાં લાખો લોકોને લાભ આપી રહી છે. ઉદાહરણ તરીકે તમે આયુષ્માન કાર્ડ લો.  પાત્ર વ્યક્તિઓ આયુષ્માન કાર્ડ મેળવીને હોસ્પિટલમાં મફત સારવાર મેળવી રહ્યા છે. પરંતુ શું તમે આ કાર્ડ મેળવ્યું છે? શું તમને ખબર છે કે કેવી રીતે અરજી કરવી? ચાલો જાણીએ કે આ કાર્ડ કેવી રીતે મેળવવું. 

તમે આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવી શકો છો?

પ્રથમ રીત

  • તમે જાતે આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો.
  • આ કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ, pmjay.gov.in ની મુલાકાત લેવાની જરૂર છે.
  • પછી 'Am I Eligible'  વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી, તમે જરૂરી માહિતી દાખલ કરીને આયુષ્માન કાર્ડ મેળવી શકો છો.

બીજી રીત

  • તમે આયુષ્માન કાર્ડ માટે ઑફલાઇન પણ અરજી કરી શકો છો.
  • આ માટે, તમારે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે.
  • જ્યાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને આયુષ્માન કાર્ડ જનરેટ થાય છે.

આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને તમે કઈ હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકો છો?

  • આયુષ્માન કાર્ડ માટેની વાર્ષિક મર્યાદા ₹5 લાખ છે.
  • આનો અર્થ એ છે કે તમે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને એક વર્ષમાં ₹5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકો છો.
  • સરકાર તમારી સારવારનો ખર્ચ ઉઠાવે છે.
  • આયુષ્માન કાર્ડ સાથે, તમે યોજના સાથે નોંધાયેલ હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ લઈ શકો છો.
  • ઘણી ખાનગી અને સરકારી હોસ્પિટલો આ યોજના સાથે નોંધાયેલ છે.

આયુષ્માન કાર્ડ માટે કેટલાક દસ્તાવેજની જરુરી પડી શકે છે

  • આધાર કાર્ડ (આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોવો જરૂરી છે)
  • રેશન કાર્ડ અથવા કુટુંબના સભ્યોના નામ દર્શાવતો પુરાવો
  • આવકનો દાખલો માંગળવામાં આવી શકે છે.

આ કાર્ડ દ્વારા તમે કોઈપણ માન્ય હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો. આ સારવારનો ખર્ચ સરકાર ભોગવે છે.આ યોજના હેઠળ લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે.  સરકાર દ્વારા ચાલી રહેલી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) દેશની સૌથી મોટી આરોગ્ય યોજના છે.

Frequently Asked Questions

આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય?

તમે pmjay.gov.in વેબસાઇટની મુલાકાત લઈને 'Am I Eligible' વિકલ્પ પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકો છો. જરૂરી માહિતી દાખલ કરીને કાર્ડ મેળવી શકાય છે.

આયુષ્માન કાર્ડ માટે ઑફલાઇન અરજી કરવાની પ્રક્રિયા શું છે?

તમે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઑફલાઇન અરજી કરી શકો છો. ત્યાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને આયુષ્માન કાર્ડ જનરેટ કરવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ દ્વારા કેટલી મર્યાદા સુધી મફત સારવાર મળે છે અને તેનો ખર્ચ કોણ ભોગવે છે?

આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને તમે એક વર્ષમાં ₹5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકો છો. તમારી સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

આયુષ્માન કાર્ડનો ઉપયોગ કઈ હોસ્પિટલોમાં કરી શકાય છે?

આયુષ્માન કાર્ડ સાથે, તમે યોજના સાથે નોંધાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ લઈ શકો છો.

આયુષ્માન કાર્ડ માટે કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે?

આયુષ્માન કાર્ડ માટે આધાર કાર્ડ (લિંક મોબાઈલ નંબર સાથે), રેશન કાર્ડ અથવા કુટુંબના સભ્યોના નામનો પુરાવો અને આવકનો દાખલો જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 
Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ
Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ
ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Embed widget