શોધખોળ કરો

Ayushman Bharat Golden Card: શું ઓમિક્રોનની મફત સારવાર મળશે કે પછી આયુષ્માન કાર્ડથી પૈસા ચૂકવવા પડશે? જાણો તમામ નિયમો અને શરતો

આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગની સારવાર બિલકુલ મફત કરવામાં આવે છે.

Ayushman Bharat Golden Card: દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સરળ અને મફત બનાવવા માટે કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ શરૂ કર્યું છે. કાર્ડ દ્વારા દરેક કાર્ડ ધારકને 5 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય સુવિધા મળશે. આ કાર્ડની મદદથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પહેલ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કાર્ડ દ્વારા અનેક રોગોની મફત સારવારની જોગવાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, મનમાં ચોક્કસપણે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો તમે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થશો તો શું તમને અને તમારા પરિવારને મફત સારવાર મળશે?

કોરોના સંક્રમિત માટે મફત સારવાર

તમને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગની સારવાર બિલકુલ મફત કરવામાં આવે છે. તેના દ્વારા દેશના લગભગ 10 કરોડ પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આ કાર્ડ દ્વારા, કોરોના સંક્રમિત અને ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિની સારવાર તદ્દન મફત કરવામાં આવશે. પરંતુ, આ કાર્ડનો લાભ લેવા માટે, તમારે કેટલીક આવશ્યક પાત્રતા પૂરી કરવી પડશે.

તેમને આયુષ્માન ગોલ્ડન કાર્ડનો લાભ મળશે-

જો કોઈ વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય અને કાચું ઘર ધરાવતા લોકો આ કાર્ડનો લાભ લઈ શકે છે. આ સિવાય ઘરમાં 16-59 વર્ષની કોઈ વ્યક્તિ ન હોવી જોઈએ, ઘરની વડા મહિલા હોવી જોઈએ, ઘરમાં કોઈ વિકલાંગ હોવું જોઈએ, કુટુંબ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST) નું હોવું જોઈએ અથવા વ્યક્તિ દૈનિક વેતન મજૂર અથવા બેઘર, નિરાધાર, દાન અથવા ભીખ માંગનાર સાધક, આદિવાસી અથવા કાયદેસર રીતે મુક્ત બંધુઆ મજૂર આ કાર્ડનો લાભ લઈ શકે છે.

આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવવાની પ્રક્રિયા-

આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ મેળવવા માટે સૌથી પહેલા તમે પબ્લિક સર્વિસ સેન્ટર પર જાઓ.

આ પછી કેન્દ્રના અધિકારી તમારા નામની તપાસ કરશે.

જો તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે, તો તમને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ મળશે.

આ પછી તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, રાશન કાર્ડની ફોટો કોપી, પાસ પોર્ટ સાઇઝ ફોટો જેવી તમામ વસ્તુઓ સબમિટ કરવાની રહેશે.

આ પછી તમારું નામ નોંધવામાં આવશે.

આ પછી તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ આપવામાં આવશે.

15 દિવસ પછી તમને તમારું આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget