શોધખોળ કરો

Bank Holidays in October 2022: ઓક્ટોબરમાં તહેવારના મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જરૂરી કામ પહેલા જ પતાવી લેવા

ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવશે, જ્યારે બેંકોમાં સંપૂર્ણ રજા રહેશે. આ સિવાય ઓક્ટોબરમાં અન્ય 6 દિવસે પણ બેંકમાં રજા રહેશે.

Bank Holidays in October 2022: નવરાત્રિ આવતા અઠવાડિયે 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની સાથે જ દિલ્હી-NCR સહિત દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થશે.

શાળાઓ અને સરકારી કચેરીઓ પણ બંધ રહેશે

ઘણા તહેવારો પડવાના કારણે ઓક્ટોબર મહિનામાં બેંકોમાં કુલ 11 દિવસ રજા રહેશે. આ સાથે સરકારી કચેરીઓ, કોલેજો અને શાળાઓમાં પણ રજા રહેશે. આ મહિનામાં 22 થી 24 ઓક્ટોબર સુધી સતત 3 દિવસ બેંકોમાં રજા રહેશે.

ઓક્ટોબરમાં બેંકો 11 દિવસ બંધ રહેશે

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી લઈને આખા ઓક્ટોબર સુધી ઘણી રજાઓ રહેશે. જેના કારણે આખા ઓક્ટોબર મહિનામાં 11 દિવસની રજા રહેશે. ઓક્ટોબર મહિનામાં શનિવાર અને રવિવાર સહિત કુલ 11 દિવસ બેંકોમાં રજા રહેશે.

કરવા ચોથના દિવસે રજા રહેશે

ઓક્ટોબર મહિનામાં રજાના કારણે 7 દિવસ શાળાઓ બંધ રહેશે અને એકંદરે 11 દિવસ શાળાઓમાં રજા રહેશે. વાસ્તવમાં, દિવાળી, દશેરા અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી સહિતના દિવસો આવી રહ્યા છે જ્યારે શાળાઓ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ રજા રહેશે.

બેંકોના કામકાજ પતાવવા માટે રજાના દિવસોને અનુલક્ષીને બનાવેલા આયોજનો

ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવશે, જ્યારે બેંકોમાં સંપૂર્ણ રજા રહેશે. આ સિવાય ઓક્ટોબરમાં અન્ય 6 દિવસે પણ બેંકમાં રજા રહેશે. આ પાંચ દિવસોમાં ગાંધી જયંતિ, દશેરા અને દિવાળી સહિત અન્ય ઘણા તહેવારોનો સમાવેશ થાય છે.

ઓક્ટોબરમાં બેંકો ક્યારે બંધ રહેશે

2જી ઓક્ટોબર ગાંધી જયંતિ - રજા (રવિવાર)

5 ઓક્ટોબર - દશેરા - રજા (બુધવાર)

8 ઓક્ટોબર - બેંક હોલિડે (બીજો શનિવાર)

9 ઓક્ટોબર - બેંક હોલિડે અને ઈદ-એ-મિલાદ (રવિવાર)

16 ઓક્ટોબર રજા (રવિવાર)

22 ઓક્ટોબર - બેંક હોલિડે (શનિવાર)

23 ઓક્ટોબર - બેંક હોલિડે (રવિવાર)

24 ઓક્ટોબર - દિવાળીના તહેવાર પર જાહેર રજા (સોમવાર)

26 ઓક્ટોબર – નવું વર્ષ અને ભાઈબીજની રજા (મંગળવાર)

30 ઓક્ટોબર - બેંક હોલિડે (રવિવાર)

31 ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ

બેંકો 22-24 અને 26 ઓક્ટોબરે બેંક બંધ રહેશે

22 ઓક્ટોબરથી 24 અને 26 ઓક્ટોબર સુધી સતત ત્રણ દિવસ બેંકોમાં રજા રહેશે. વાસ્તવમાં, 22 ઓક્ટોબરે, મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે, બેંકો બંધ રહેશે. બીજા દિવસે રવિવાર છે અને રજાના કારણે બેંકો બંધ રહેશે. આ પછી દિવાળીના કારણે 24 એ દિવાળીની અને 26 ઓક્ટોબરે નવા વર્ષની બેંકોમાં રજા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget