શોધખોળ કરો

તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ

જો ટ્રેન 1 કલાકથી થોડી વધારે મોડી હોય તો યાત્રીઓને 100 રૂપિયા અને બે કલાકથી વધારે લેટ થશે તો 250 રૂપિયા રિફંડ આપવામાં આવશે.

રેલવેએ એક નવી સ્કીમ લોંચ કરી છે. આ નવી સ્કીમ IRCTC હેઠળ લખનઉ-દિલ્હી રૂટ પર ચાલનાર તેજસ એક્સપ્રેસ (IRCTC Lucknow-Delhi Tejas Express Refund) માટે શરૂ કરવામાં આવી છે. જો આ ટ્રેન એક કલાકથી વધારે મોડી ચાલતી હશે તો રેલવે તેના માટે પેસેન્જર્સને રૂપિયા રિફંડ આપશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, IRCTCના એક અધિકારીએ જણાવ્યું છે કે તેજસ એક્સપ્રેસમાં યાત્રીઓને આ પ્રીમિયમ સુવિદ્યા આપવામાં આવી રહી છે. ટ્રેન લેટ થવાની સ્થિતિમાં પેસેન્જર્સને પાર્શિયલ રિફંડ એટલે કે આંશિક રિફંડ આપવામાં આવશે. એટલે કે જો ટ્રેન 1 કલાકથી થોડી વધારે મોડી હોય તો યાત્રીઓને 100 રૂપિયા અને બે કલાકથી વધારે લેટ થશે તો 250 રૂપિયા રિફંડ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ રિફંડ ઈનેબલ કરવા માટે IRCTC e-Wallet અથવા તો આગામી ટ્રેન ટિકીટના બુકિંગ પર છૂટ આપવાનો ઓપ્શન પર કામ કરી રહ્યું છે. તેજસને ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન કહેવામાં આવે છે કારણ કે તેના ઓપરેશન પુરી રીતે ઈન્ડિયન રેલવેની કેટરિંગ અને ટૂરિઝમ યૂનિટ IRCTC જોઈ રહ્યું છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો સરકાર ઈન્ડિયન રેલ્વે નેટવર્કમાં પ્રાઈવેટ ઓપરેટર્સનો મોકો આપી શકે છે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ લખનઉથી દિલ્હી જનાર તેજસ, જેનો ટ્રેન નંબર 82501 છે તે લખનઉ NE સ્ટેશનથી દરરોજ સવારે (મંગળવારે નહીં ચાલે) 6.10 વાગે નવી દિલ્હી માટે રવાના થશે. આ ટ્રેનનો દિલ્હી પહોંચવાનો સમય 12.25 PM છે. એજ દિવસે દિલ્હીથી 82502 નંબરની તેજસ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી બપોરે 3.35 વાગે રવાના થશે. જે રાત્રે 10.05 વાગે લખનઉ પહોંચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget