શોધખોળ કરો

EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

EPFO KYC Update:જો તમે પણ EPFOમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

EPFO KYC Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના દેશભરમાં કરોડો ખાતાધારકો છે. જો તમે પણ EPFOમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ઇપીએફઓએ સબસ્ક્રાઇબર્સ માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. EPFOએ ખાતાધારકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે KYC ફરજિયાત બનાવ્યું છે. આ સાથે EPFO ​​સંબંધિત ક્લેમ અને સેટલમેન્ટના કેસોમાં કેવાયસીથી ઝડપ આવે છે.

તમે ઘરે બેઠા ઈ-કેવાયસીનું કામ પૂર્ણ કરી શકો છો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના કરોડો ખાતાધારકોને ઘરે બેઠા ઈ-કેવાયસી કરવાની સુવિધા પૂરી પાડે છે. માત્ર થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો. અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

ઇપીએફમાં ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

આધાર કાર્ડ

પાન કાર્ડ

બેન્ક ખાતાની વિગતો

પાસપોર્ટ નંબર

ડ્રાઇવિંગ લાઇસન્સ

મતદાર ઓળખ કાર્ડ

રેશન કાર્ડ

 

આ રીતે EPF ખાતામાં KYC અપડેટ કરો

-KYC અપડેટ કરવા માટે સૌ પ્રથમ EPFOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

-આગળ Service ટેબ પર ક્લિક કરો અને For Employees સેક્શન પર ક્લિક કરો.

-આગળ તમારા UAN મેમ્બર પોર્ટલ પર ક્લિક કરો.

-આ પછી તમારે UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે.

-પછી હોમ પેજ પર મેનેજ વિકલ્પ પસંદ કરો.

- તમને ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી KYC નો વિકલ્પ પસંદ કરો.

-આ પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં આપેલ ડોક્યુમેન્ટ્સ પસંદ કરો.

-ધ્યાનમાં રાખો કે PAN અને આધારની માહિતી દાખલ કરવી જરૂરી છે.

-વિગતો ભર્યા પછી બધી વિગતો તપાસો.

-આ પછી સેવ બટન પર ક્લિક કરો.

-KYC અપડેટ થયા પછી આ માહિતી તમારા એમ્પ્લોયર પાસે જશે.

-એમ્પ્લોયર પાસેથી મંજૂરી મળ્યા બાદ EPFમાં KYC અપડેટ કરવામાં આવશે.                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget