શોધખોળ કરો

મોદી સરકારે આપ્યો તગડો ઝટકો, PFના વ્યાજ દરમાં કર્યો ઘટાડો; કરોડો કર્મચારીઓને થશે અસર

2019-20 માટે PF પર 8.50% વ્યાજ મળશે, 2018-19 માટે પીએફ વ્યાજદર 8.65 ટકા હતો.

નવી દિલ્હીઃ હોળી પહેલા મોદી સરકારે નોકરિયાત વર્ગને મોટો ઝટકો આપ્યો છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે EPFO પર વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. 2019-20 માટે PF પર 8.50% વ્યાજ મળશે, 2018-19 માટે પીએફ વ્યાજદર 8.65 ટકા હતો. ઈપીએફઓની આજે મળેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2019-20 માટે પીએફ પર વ્યાજ દર ઘટાડવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઈપીએફઓના આશરે 6 કરોડ લોકોને ઝટકો લાગશે. ઈપીએફ પર આપવામાં આવતા વ્યાજને સરકાર દ્વારા ચલાવવામાં આવતી લઘુ બચત યોજનાઓના વ્યાજ જેટલું કરવા નાણા મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલય પર દબાણ કરવામાં આવુતું હતું. દરેક નાણાકીય વર્ષમાં ઈપીએફ પર વ્યાજ દર નક્કી કરવા શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયની સહમતિ લેવાની હોય છે. ઈપીએફઓ દ્વારા 2016-17માં 8.65%, 2017-18માં 8.55% વ્યાજ આપવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2015-16માં 8.80% ઊંચું વ્યાજ આપવામાં આવ્યું હતું. આ પહેલા 2013-14 અને 2014-15માં ઈપીએએફ પર 8.75% વ્યાજ આપવામાં આવ્યું હતું. 2012-13માં ઈપીએફ પર વ્યાજ દર 8.5% હતો.
Coronavirus: મથુરાના ઈસ્કોન મંદિરે વિદેશી ભક્તોને શું કરી અપીલ ? જાણો વિગત Coronavirus: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- જરૂર ન હોય તો વિદેશ ન જાવ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
8th pay commission: પગારમાં બમ્પર વધારો થશે! 15 લાખ સુધી મળી શકે છે એરિયર્સ 
8th pay commission: પગારમાં બમ્પર વધારો થશે! 15 લાખ સુધી મળી શકે છે એરિયર્સ 
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરુરી નાણાકીય કામ, નહીં તો થઈ શકે છે નુકસાન 
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરુરી નાણાકીય કામ, નહીં તો થઈ શકે છે નુકસાન 
SBI માં 1111 દિવસની FD માં ₹5,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે? સમજો કેલક્યુલેશન 
SBI માં 1111 દિવસની FD માં ₹5,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે? સમજો કેલક્યુલેશન 

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Embed widget