શોધખોળ કરો

આ બેંકોમાં Fixed Deposit પર મળે છે સૌથી વધારે વ્યાજ

એક વર્ષની એફડી કરાવવા પર સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક (5.25%) આપી રહી છે.

નવી દિલ્હીઃ જો તમે તમારા રૂપિયાને ફિક્સ્ડ ડિપોઝિટમાં મુકવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક વાત જાણવી જરૂરી છે. આજે તમને જણાવી રહ્યા છીએ કે દેશની તમામ બેંક એફડી પર કેટલું વ્યાજ આપે છે. સામાન્ય રીતે બેંક એફડીના સમય અનુસાર વ્યાજમાં ફેરફાર કરતી રહે છે. આવો જાણીએ કેટલીક મુખ્ય બેંકોના વ્યાજ દર વિશે. તેમાં ખનગી અને સરકારી બેંક બન્ને સામેલ છે. એક વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર એક વર્ષની એફડી કરાવવા પર સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક (5.25%) આપી રહી છે. ઉપરાંત એસબીઆઈ 4.90%, કેનેરા બેંક 5.20%, પંજાબ નેશનલ બેંક 5.20% અને બેંક ઓફ ઇન્ડિયા 5.25% વ્યાજ આપી હી છે. બે વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર જો તમારે બે વર્ષ માટે એફડી કરાવવી છે તો સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક આપી રહી છે. આ આ બેંક બે વર્ષની એફડી પર 5.50% ટકા વ્યાજ આપે છે. ઉપરાંત એસબીઆઈ 5.10%, કેનેરા બેંક 5.40%, પંજાબ નેશનલ બેંક 5.20% અને બેંક ઓફ ઇન્ડિયા 5.30% વ્યાજ આપે છે.
ત્રણ વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર જો તમારે ત્રણ વર્ષ માટે એફડી કરાવવી છે તો સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક આપી રહી છે. આ આ બેંક બે વર્ષની એફડી પર 5.55% ટકા વ્યાજ આપે છે. ઉપરાંત એસબીઆઈ 5.30%, કેનેરા બેંક 5.50%, પંજાબ નેશનલ બેંક 5.30% અને બેંક ઓફ ઇન્ડિયા 5.30% વ્યાજ આપે છે. પાંચ વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર જો તમારે બે વર્ષ માટે એફડી કરાવવી છે તો સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક આપી રહી છે. આ આ બેંક પાંચ વર્ષની એફડી પર 5.60% ટકા વ્યાજ આપે છે. ઉપરાંત એસબીઆઈ 5.40%, કેનેરા બેંક 5.50%, પંજાબ નેશનલ બેંક 5.30% અને બેંક ઓફ ઇન્ડિયા 5.30% વ્યાજ આપે છે. તમામ બેંકોના વ્યાજ દરમાં સમય સમય પર ફેરફાર થતા રહે છે. એવામાં રોકાણ કરતાં પહેલા તમારી નજીકની બેંકમાં જઈને જાણકારી મેળવી લેવી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
સોનાના ભાવમાં ₹19,000નો કડાકો! શું દાગીના ખરીદવાનો આ બેસ્ટ સમય છે? જાણો વિગત
સોનાના ભાવમાં ₹19,000નો કડાકો! શું દાગીના ખરીદવાનો આ બેસ્ટ સમય છે? જાણો વિગત
બેંક ઓફ બરોડાની ઓફર: ₹2 લાખ જમા કરો અને ₹82,956 વ્યાજ મેળવો, જાણો આખી સ્કીમ
બેંક ઓફ બરોડાની ઓફર: ₹2 લાખ જમા કરો અને ₹82,956 વ્યાજ મેળવો, જાણો આખી સ્કીમ

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
Embed widget