શોધખોળ કરો

Gold Silver Price Today: સોનું સસ્તું થયું કે ચાંદીમાં જોવા મળ્યો ચમકારો ? જાણો શું છે આજનો ભાવ

Gold Silver Price Today: સોના ચાંદીના વેપારીઓના કહેવા મુજબ, વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં નજીવો વધારો થયો છે. જેની અસર ભારત પર પણ પડી છે. હાલ સોના-ચાંદી બંનેના ભાવ સ્થિર નથી

Gold Silver Price Today: સ્થાનિક બજારમાં માગ વધવાની સાથે જ સોના-ચાંદીના ભાવમાં પણ બદલાવ આવવા લાગ્યો છે. મંગળવારે ચાંદી 900 રૂપિયા સસ્તી થઈ હતી. જે બાદ એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 63 હજાર 300 રૂપિયા પર આવી ગયો છે. સતત બીજા દિવસે સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ 52 હજાર 550 રૂપિયા રહ્યો હતો. આવી સ્થિતિમાં બુલિયન માર્કેટમાં વધારો થવા છતાં બજારમાં ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શું છે ભાવ

બુલિયન કમિટી દ્વારા જારી કરવામાં આવેલી કિંમત અનુસાર જયપુરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 52 હજાર 550 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજાર 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સોનું 18 કેરેટ 42,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 14 કેરેટ વધીને 34,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીની કિંમત ઘટીને 63 હજાર 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

શું કહે છે વેપારીઓ

સોના ચાંદીના વેપારીઓના કહેવા મુજબ, વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં નજીવો વધારો થયો છે. જેની અસર ભારત પર પણ પડી છે. હાલ સોના-ચાંદી બંનેના ભાવ સ્થિર નથી. આવી સ્થિતિમાં, જે લોકો સોના અને ચાંદીમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે આ સમય શ્રેષ્ઠ છે. આગામી કેટલાક દિવસોમાં સોન-ચાંદીના ભાવમાં ઉછાળો આવી શકે છે.

પીએમ કિસાન યોજનાના 11મા હપ્તાનો નથી મળ્યો લાભ, આ નંબર પર કર કોલ, મળશે સમાધાન

મોદી સરકાર પોતાની આઠમી વર્ષગાંઠ ઉજવી રહી છે. પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપી. શિમલામાં પીએમ મોદી બટન દબાવીને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર પર વાત કરીને તેનો ઉકેલ લાવી શકો છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ 155261 અને 011-24300606 છે.

પીએમ કિસાનના ટોલ ફ્રી નંબરને 18001155266 કોલ કરીને પણ આ સમસ્યાનું સમાધાન શોધી શકાય છે. આ સિવાય તમારી પાસે ઈમેલનો ઓપ્શન પણ છે. પીએમ કિસાન સ્કીમના 11માં હપ્તા માટે પૈસા ન મળવાનું કારણ તમે pmkisan-ict@gov.in પર મેઇલ કરીને જાણી શકો છો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
Embed widget