શોધખોળ કરો

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબર,મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો વધુ અપડેટ્સ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના DA અને DRમાં વધારો થઇ શકે છે. સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બરમાં થાય તેવી શક્યતા

7th Pay Commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાના વધારાની અપેક્ષા છે. આ વધારો જુલાઈ 2023થી લાગુ થશે. હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. DA અને DR ક્યારે વધશે?

કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ડીએ અને ડીઆર કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો સરકાર દ્વારા છ મહિનાના ફુગાવાના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહત સાતમા પગાર પંચની ફોર્મ્યુલા અનુસાર કરવામાં આવશે.

મોંઘવારી ભથ્થામાં વધારો ક્યારે જાહેર થશે?

ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આવતા મહિને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. AICPI-IW જૂનના ડેટા અનુસાર, DA અને DRમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકારનો છે અને તે પોતાના હિસાબે તેમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

કર્મચારીઓના DAમાં કેટલો વધારો થશે?

જો સરકાર ડીએમાં ત્રણ ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધીને 45 ટકા થઈ જશે. આ સાથે પેન્શનરોનો DR પણ 3 ટકાથી વધીને 45 ટકા થશે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર જુલાઈના એકથી ત્રણ મહિના વચ્ચે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરે છે.               

આ પણ વાંચો

Asia Cup 2023: કોહલીની બેટિંગ પોઝિશન બદલવાની જરૂર, આ દિગ્ગજ ખેલાડીએ શા માટે આપી આવી સલાહ

Train Accident : ચાલતી ટ્રેનમાં ભયંકર દુર્ઘટના, એક સાથે 9 લોકો જીવતા ભૂંજાયા, 20થી વધુ ઘાયલ, જાણો અપડેટ્સ

PM Modi At ISRO: જે જગ્યાએ ચંદ્રયાન-3નું થયુ સોફ્ટ લેન્ડિંગ, PM મોદીએ એ સ્થાનનું કર્યું નામકરણ,જાણો શું આપ્યું નામ

'મારી પત્નીને કેમ મોકલતા નથી' - ગિન્નાયેલા જમાઇએ સાસુના મોંઢા પર ફેંક્યુ એસિડ, સાસુની હાલત ગંભીર

 

કેટલા લોકોને ફાયદો થશે?

ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ સીધો 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે. ગત વખતે, સરકારે 1 જાન્યુઆરીથી DAમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેમાં DA 38 ટકાથી વધારીને 42 ટકા કર્યો હતો અને હવે ત્રણ ટકાના વધારા પછી, DA 45 ટકા થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget