શોધખોળ કરો

મોદી સરકારે કર્મચારીઓના ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસને લઈ કહી આ વાત, 52 લાખ કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ, હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા સીઈએ ચૂકવે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતાં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસ (સીઈએ)ને (Center for Children’s Education Allowance -CEA) લઈ સ્પષ્ટીકરણ કર્યુ છે. કોવિડ-19 લોકડાઉનને (Covid-19 Lockdown) ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસના ક્લેમ માટે સેલ્ફ સર્ટિફિકેશનને (Self Certified) મંજૂરી આપી છે. જેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મળશે. કારણે લોકડાઉનના કારણે કર્મચારીઓને સીઈએ ક્લેમ કરવામાં મુશ્કેલી થતી હતી. ડીઓપીટી (Department of Personnel and Training- DoPT) એ આ અંગે ઓફિસ મેમોરંડમ ( Office Memorandum OM) જાહેર કર્યુ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ અનુસાર સીઈએ અંતર્ગત 2250 રૂપિયા પ્રતિ માસ મળે છે. કોવિડ-19 મહામારી તથા તે બાદ લોકડાઉનના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીઈએનો દાવો કરવામાં મુશ્કેલી પડતી હતી. કારણકે બાળકોના રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ સ્કૂલો દ્વારા એસએમએસ અથવા ઈમેલના માધ્યમથી નહોતા મોકલવામાં આવતા, ઉપરાંત ફી પણ ઓનલાઈન જમા કરાવવામાં આવતી હતી.

આ રીતે કરી શકાય છે ક્લેમ

કલેમ કરવા માટે કર્મચારીઓ સ્વ પ્રમાણિત માધ્યમથી રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ, ફી પેમેન્ટના ઈમેલ કે એસએમએસની પ્રિન્ટ આઉટ લઈને ક્લેમ કરી શકે છે. આ છૂટ માત્ર માર્ચ 2020 તથા માર્ચ 2021ના રોજ સમાપ્ત થતાં શૈક્ષણિક વર્ષો માટે લાગુ થશે.

ડીઓપીટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પક્ષમાં પહેલા જ ઉકેલી નાંખવામાં આવેલા સીઈએના દાવાને ફરીથી ખોલવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ તથા હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા માટે સીઈએ ચૂકવણી કરે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Embed widget