શોધખોળ કરો

મોદી સરકારે કર્મચારીઓના ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસને લઈ કહી આ વાત, 52 લાખ કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ, હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા સીઈએ ચૂકવે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતાં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસ (સીઈએ)ને (Center for Children’s Education Allowance -CEA) લઈ સ્પષ્ટીકરણ કર્યુ છે. કોવિડ-19 લોકડાઉનને (Covid-19 Lockdown) ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસના ક્લેમ માટે સેલ્ફ સર્ટિફિકેશનને (Self Certified) મંજૂરી આપી છે. જેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મળશે. કારણે લોકડાઉનના કારણે કર્મચારીઓને સીઈએ ક્લેમ કરવામાં મુશ્કેલી થતી હતી. ડીઓપીટી (Department of Personnel and Training- DoPT) એ આ અંગે ઓફિસ મેમોરંડમ ( Office Memorandum OM) જાહેર કર્યુ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ અનુસાર સીઈએ અંતર્ગત 2250 રૂપિયા પ્રતિ માસ મળે છે. કોવિડ-19 મહામારી તથા તે બાદ લોકડાઉનના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીઈએનો દાવો કરવામાં મુશ્કેલી પડતી હતી. કારણકે બાળકોના રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ સ્કૂલો દ્વારા એસએમએસ અથવા ઈમેલના માધ્યમથી નહોતા મોકલવામાં આવતા, ઉપરાંત ફી પણ ઓનલાઈન જમા કરાવવામાં આવતી હતી.

આ રીતે કરી શકાય છે ક્લેમ

કલેમ કરવા માટે કર્મચારીઓ સ્વ પ્રમાણિત માધ્યમથી રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ, ફી પેમેન્ટના ઈમેલ કે એસએમએસની પ્રિન્ટ આઉટ લઈને ક્લેમ કરી શકે છે. આ છૂટ માત્ર માર્ચ 2020 તથા માર્ચ 2021ના રોજ સમાપ્ત થતાં શૈક્ષણિક વર્ષો માટે લાગુ થશે.

ડીઓપીટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પક્ષમાં પહેલા જ ઉકેલી નાંખવામાં આવેલા સીઈએના દાવાને ફરીથી ખોલવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ તથા હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા માટે સીઈએ ચૂકવણી કરે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget