શોધખોળ કરો

મોદી સરકારે કર્મચારીઓના ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસને લઈ કહી આ વાત, 52 લાખ કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ, હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા સીઈએ ચૂકવે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતાં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસ (સીઈએ)ને (Center for Children’s Education Allowance -CEA) લઈ સ્પષ્ટીકરણ કર્યુ છે. કોવિડ-19 લોકડાઉનને (Covid-19 Lockdown) ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસના ક્લેમ માટે સેલ્ફ સર્ટિફિકેશનને (Self Certified) મંજૂરી આપી છે. જેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મળશે. કારણે લોકડાઉનના કારણે કર્મચારીઓને સીઈએ ક્લેમ કરવામાં મુશ્કેલી થતી હતી. ડીઓપીટી (Department of Personnel and Training- DoPT) એ આ અંગે ઓફિસ મેમોરંડમ ( Office Memorandum OM) જાહેર કર્યુ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ અનુસાર સીઈએ અંતર્ગત 2250 રૂપિયા પ્રતિ માસ મળે છે. કોવિડ-19 મહામારી તથા તે બાદ લોકડાઉનના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીઈએનો દાવો કરવામાં મુશ્કેલી પડતી હતી. કારણકે બાળકોના રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ સ્કૂલો દ્વારા એસએમએસ અથવા ઈમેલના માધ્યમથી નહોતા મોકલવામાં આવતા, ઉપરાંત ફી પણ ઓનલાઈન જમા કરાવવામાં આવતી હતી.

આ રીતે કરી શકાય છે ક્લેમ

કલેમ કરવા માટે કર્મચારીઓ સ્વ પ્રમાણિત માધ્યમથી રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ, ફી પેમેન્ટના ઈમેલ કે એસએમએસની પ્રિન્ટ આઉટ લઈને ક્લેમ કરી શકે છે. આ છૂટ માત્ર માર્ચ 2020 તથા માર્ચ 2021ના રોજ સમાપ્ત થતાં શૈક્ષણિક વર્ષો માટે લાગુ થશે.

ડીઓપીટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પક્ષમાં પહેલા જ ઉકેલી નાંખવામાં આવેલા સીઈએના દાવાને ફરીથી ખોલવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ તથા હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા માટે સીઈએ ચૂકવણી કરે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે
SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget