શોધખોળ કરો

મોદી સરકારે કર્મચારીઓના ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસને લઈ કહી આ વાત, 52 લાખ કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ, હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા સીઈએ ચૂકવે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતાં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસ (સીઈએ)ને (Center for Children’s Education Allowance -CEA) લઈ સ્પષ્ટીકરણ કર્યુ છે. કોવિડ-19 લોકડાઉનને (Covid-19 Lockdown) ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસના ક્લેમ માટે સેલ્ફ સર્ટિફિકેશનને (Self Certified) મંજૂરી આપી છે. જેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મળશે. કારણે લોકડાઉનના કારણે કર્મચારીઓને સીઈએ ક્લેમ કરવામાં મુશ્કેલી થતી હતી. ડીઓપીટી (Department of Personnel and Training- DoPT) એ આ અંગે ઓફિસ મેમોરંડમ ( Office Memorandum OM) જાહેર કર્યુ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ અનુસાર સીઈએ અંતર્ગત 2250 રૂપિયા પ્રતિ માસ મળે છે. કોવિડ-19 મહામારી તથા તે બાદ લોકડાઉનના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીઈએનો દાવો કરવામાં મુશ્કેલી પડતી હતી. કારણકે બાળકોના રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ સ્કૂલો દ્વારા એસએમએસ અથવા ઈમેલના માધ્યમથી નહોતા મોકલવામાં આવતા, ઉપરાંત ફી પણ ઓનલાઈન જમા કરાવવામાં આવતી હતી.

આ રીતે કરી શકાય છે ક્લેમ

કલેમ કરવા માટે કર્મચારીઓ સ્વ પ્રમાણિત માધ્યમથી રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ, ફી પેમેન્ટના ઈમેલ કે એસએમએસની પ્રિન્ટ આઉટ લઈને ક્લેમ કરી શકે છે. આ છૂટ માત્ર માર્ચ 2020 તથા માર્ચ 2021ના રોજ સમાપ્ત થતાં શૈક્ષણિક વર્ષો માટે લાગુ થશે.

ડીઓપીટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પક્ષમાં પહેલા જ ઉકેલી નાંખવામાં આવેલા સીઈએના દાવાને ફરીથી ખોલવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ તથા હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા માટે સીઈએ ચૂકવણી કરે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget