શોધખોળ કરો

હોમ લોનની EMI ઘટશે, 25, 30 અને 50 લાખ રૂપિયાની લોન પર કેટલી થશે બચત?

RBI ની MPC બેઠકમાં રેપો રેટમાં 0.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. જે પછી હવે બેંકો ઓછા વ્યાજ દરે RBI પાસેથી ટૂંકા ગાળાની લોન લઈ શકશે.

પોતાનું મનપસંદ ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. પરંતુ મોંઘવારીના આ યુગમાં શહેરી વિસ્તારોમાં ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. એટલા માટે લોકો ઘણીવાર પોતાનું મનપસંદ ઘર ખરીદવા માટે હોમ લોનનો સહારો લે છે. હોમ લોન લઇને તમે ઘરની કિંમત હપ્તામાં ચૂકવો છો. જોકે, તેમાં વ્યાજ પણ સામેલ છે. હપ્તા પર ઘર ખરીદવાથી પણ તમારો બોજ ઓછો થાય છે. આ સાથે, તમારી બચત પર પણ કોઈ અસર થતી નથી.

હોમ લોન પર કેવી અસર પડશે?

આજે, 9 એપ્રિલના રોજ RBI ની MPC બેઠકમાં નિર્ણય આવ્યો છે. આ અંતર્ગત રેપો રેટમાં 0.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. જે પછી હવે બેંકો ઓછા વ્યાજ દરે RBI પાસેથી ટૂંકા ગાળાની લોન લઈ શકશે. તેની અસર લોન અને વ્યાજ દરો પર જોઈ શકાય છે. એવો અંદાજ છે કે બેન્ક તેના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. જેના કારણે તમને ઓછા વ્યાજ દરે હોમ લોન મળશે. આ સાથે તમને ઓછો EMI પણ ચૂકવવો પડશે.

કેટલી EMI ચૂકવવી પડશે?

અમે નીચે વિવિધ રકમોની ગણતરી આપી છે. હાલમાં મોટાભાગની બેન્કો હોમ લોન પર લગભગ 8.5 ટકા વ્યાજ વસૂલ કરે છે. રેપો રેટ ઘટાડા પછી તે 8.25 ટકા રહેવાની ધારણા છે. ચાલો જાણીએ કે હોમ લોન પર કેટલી બચત થશે.

25 લાખ રૂપિયા - જો તમે ઘર માટે 25 લાખ રૂપિયાની લોન લો છો, તો તમારે દર મહિને 21,302 રૂપિયા ચૂકવવા પડશે. આમાં લોનનો સમયગાળો 20 વર્ષ ગણવામાં આવે છે. આ સાથે વર્તમાન વ્યાજ દર (8.5 ટકા) મુજબ, તમારે EMI તરીકે 21,696 રૂપિયા ચૂકવવા પડશે. વ્યાજ દરમાં ઘટાડાને કારણે તમે લગભગ 394 રૂપિયા બચાવશો.

30 લાખ રૂપિયા - જો તમે 30 લાખ રૂપિયાની લોન લીધી હોય. તો હવે તમારે 8.25 ટકાના દરે 26,035 રૂપિયા EMI તરીકે ચૂકવવા પડશે. હાલમાં તમે 8.5 ટકાના દરે 25,562 રૂપિયા EMI ચૂકવો છો. આ રીતે તમે 473 રૂપિયા બચાવશો.

50 લાખ રૂપિયા - જો તમે 50 લાખ રૂપિયા સુધીની હોમ લોન લીધી હોય તો વ્યાજ દરમાં ઘટાડા પછી EMIમાં 42,603 ​​રૂપિયા ચૂકવવા પડશે. આમાં વ્યાજ દર 8.25 ટકા માનવામાં આવે છે. હાલમાં 8.5 ટકાના દરે 43,391 રૂપિયા ચૂકવવા પડે છે. આનાથી તમને 788 રૂપિયાની બચત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget