શોધખોળ કરો

ઘરે બેઠા બનાવો ઈ-શ્રમ કાર્ડ, દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે

મજૂર વર્ગ માટે સરકારની નવી પહેલ, ઈ-શ્રમ કાર્ડથી પેન્શન અને અન્ય લાભો.

Apply eShram card online: સરકારે મજૂર વર્ગ માટે નવી પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, દરેક મજૂરને 60 વર્ષની ઉંમર પછી ₹3000 પેન્શન મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે મજૂરોએ ઈ-શ્રમ યોજના હેઠળ અરજી કરવાની રહેશે. ઈ-શ્રમ કાર્ડ માટે અરજી ઓનલાઈન કરી શકાશે. પેન્શનની સાથે સાથે કામદારો અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની ઓળખ કરવાનો અને તેમને વીમા કવચ સાથે માસિક પેન્શનની સુવિધા પૂરી પાડવાનો હેતુ છે. આ અંતર્ગત દરેક વર્કરને એક યુનિક ડિજિટલ કાર્ડ આપવામાં આવે છે.

ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરવાની ઉંમર

ભારતમાં કોઈપણ કામદાર ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે. તેની અરજી માટેની ઉંમર 16 થી 59 વર્ષ છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે, જેના હેઠળ કામદારોએ નોંધણી કરાવવી પડશે. આમાં Ola-Uber, Amazon, Flipkartના પ્લેટફોર્મ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે.

ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું

તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બનાવી શકાય છે, પરંતુ ઓનલાઈન મોડ દ્વારા ઈ-શ્રમ કાર્ડ બનાવવું સરળ છે.

ઈ-શ્રમ કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રક્રિયા:

ઈ-શ્રમ પોર્ટલ (https://eshram.gov.in/) ની મુલાકાત લો.

હોમ પેજ પર રજીસ્ટર ઓન eShram વિકલ્પ પર ક્લિક કરો.

આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે.

EPFO, ESIC ના સક્રિય સભ્યની માહિતીમાં તમારે હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે.

OTP વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

સરનામું અને શૈક્ષણિક માહિતી આપવી પડશે.

કૌશલ્યનું નામ, વ્યવસાયનો પ્રકાર, કામનો પ્રકાર પસંદ કરો.

બેંક વિગતો દાખલ કરો અને સ્વ-ઘોષણા વિકલ્પ પસંદ કરો.

'સબમિટ' બટન પર ક્લિક કરો.

મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો અને 'Verify' બટન પર ક્લિક કરો. આ પછી ઈ-શ્રમ કાર્ડ જનરેટ થશે, જેને ડાઉનલોડ કરી શકાશે.

ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટેના દસ્તાવેજો

મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે.

લીગલ બેંક એકાઉન્ટ નંબર

ઈ-શ્રમ કાર્ડના લાભો

પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

જો તમે આંશિક રીતે અક્ષમ છો, તો તેને 1,00,000 રૂપિયાની નાણાકીય સહાય અને 2,00,000 રૂપિયાનો મૃત્યુ વીમો મળે છે.

ઈ-શ્રમ કાર્ડ કોણ બનાવી શકે?

સેલ્સમેન, હેલ્પર્સ, ઓટો ડ્રાઈવર સહિત અનેક શ્રમ વર્ગના લોકો ઈ-શ્રમ કાર્ડનો લાભ લઈ શકે છે. વધુ માહિતી માટે તમારે https://findmycsc.nic.in/csc/ સાઇટની મુલાકાત લેવાની રહેશે.

આ પણ વાંચો....

Budget 2025: બજેટમાં ભાડુઆતોને સરકારે આપી મોટી રાહત, જાણો ભાડાની આવક પર કેટલો થશે ફાયદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget