શોધખોળ કરો

Link Your Pan With Aadhaar: SBI, HDFCના ગ્રાહકો માટે કામના સમાચાર, 10 દિવસમાં પતાવી દેજો આ કામ નહીંતર.....

આ નિયમના કારણે આગામી મહિના કોઈ પરેશાની ન થાય તે માટે બેંક તેના ગ્રાહકોને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા કહી રહી છે. એસબીઆઈએ ટ્વિટર પર લખ્યું, અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે 30 જુન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો. જેથી કરીને આગામી મહિનાથી કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.

નવી દિલ્હીઃ જો તમારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) કે એચડીએફસી બેંકમાં હોય તો કામના સમાચાર છે. ચાલુ મહિનો એટલે કે જુનના અંત સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. આ સમયગાળા દરમિયાન જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે તમારી બેંકિંગ સેવાઓ પર પણ અસર પડી શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ સેક્સન 139એએમાં કલમ 41 અંતર્ગત જો કોઇ વ્યક્તિ પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવે તો તેનું પાન કાર્ડ નિયમાનુસાર બંધ થઈ જશે.

આ નિયમના કારણે આગામી મહિના કોઈ પરેશાની ન થાય તે માટે બેંક તેના ગ્રાહકોને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા કહી રહી છે. એસબીઆઈએ ટ્વિટર પર લખ્યું, અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે 30 જુન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો. જેથી કરીને આગામી મહિનાથી કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.

એસબીઆઈએ તેના ગ્રાહકોને ઈન્કમ ટેક્સના ઈ પોર્ટલ પર જઈને પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સલાહ આપી છે. જ્યારે એચડીએફસી બેંક પણ એસએમએસ દ્વારા ગ્રાહકોને આધાર અને પાન લિંક કરવાની સલાહ આપી રહ્યું છે.

ઓનલાઈન કેવી રીતે પન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરશો?

1. વેબસાઇટના માધ્યમથી કરી શકાય છે લિંક?

  • સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
  • આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
  • આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેન્શન થતાં સ્વેરેર ટિક કરો.
  • હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
  • હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
  • આપનું પાન આધાર સાથે લિંક થઈ જશે.

2. SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવાની પદ્ધતિ

તેના માટે આપને પોતાના ફોન પર ટાઇપ કરવાનું રહેશે- UIDPAN ત્યારબાદ 12 અંકોવાળો Aadhaar નંબર લખો અને પછી 10 અંકોવાળો પાન નંબર લખો. હવે સ્ટેપ 1માં જણાવેલો મેસેજ 567678 કે 56161 પર મોકલી દો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget