શોધખોળ કરો

Indian Railways: રેલ્વેએ આ તમામ ટ્રેનો 26 ફેબ્રુઆરી સુધી રદ કરી, ટિકિટ બુક કરતા પહેલા ચેક કરી લો સંપૂર્ણ યાદી

આ સિવાય રેલ્વેએ ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે અને ઘણી ટ્રેનોને ટૂંકાવી દેવાની જાહેરાત કરી છે.

Indian Railways cancelled train list: ભારતીય રેલ્વેએ ફેબ્રુઆરી 2022 સુધી ઘણી ટ્રેનો રદ કરી છે. જો તમે પણ આ વખતે શિયાળામાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે આ સમાચાર જાણવા જરૂરી છે. ભારતીય રેલ્વેએ 6 જોડી ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો યુપી અને ગુજરાત રૂટ પર દોડે છે. પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

26 ફેબ્રુઆરી 2022 સુધી ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, શિયાળાની મોસમને કારણે કેટલીક ટ્રેનો 26 ફેબ્રુઆરી 2022 સુધી રદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે ચલાવવામાં આવે છે, તેથી તમારે ટિકિટ કરાવતા પહેલા આ ટ્રેનોના નામ અને નંબર નોંધી લેવા જોઈએ.

ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા

આ સિવાય રેલ્વેએ ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે અને ઘણી ટ્રેનોને ટૂંકાવી દેવાની જાહેરાત કરી છે. જેમાં બાંદ્રા, અમદાવાદ, વલસાડ, ઉજ્જૈનથી આવતી ટ્રેનોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બર 2021 થી 26 ફેબ્રુઆરી 2022 સુધી 12 ટ્રેનો રદ કરવામાં આવી છે.

રદ થયેલી ટ્રેનની સંપૂર્ણ યાદી

ટ્રેન નંબર 05068: બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સાપ્તાહિક વિશેષ ટ્રેન 3જી ડિસેમ્બરથી 25મી ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 05067: ગોરખપુરથી બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેન 1લી ડિસેમ્બરથી 23મી ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09017: બાંદ્રા ટર્મિનસથી હરિદ્વાર, સાપ્તાહિક વિશેષ ટ્રેન 1લી ડિસેમ્બર 2021 થી 23 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09018: હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ, સાપ્તાહિક વિશેષ ટ્રેન 2 ડિસેમ્બર 2021 થી 24 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09403: અમદાવાદ-સુલતાનપુર, સાપ્તાહિક વિશેષ ટ્રેન 7મી ડિસેમ્બરથી 22મી ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09404: સુલતાનપુર-અમદાવાદ, સાપ્તાહિક વિશેષ ટ્રેન 8 ડિસેમ્બરથી 23 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09407: અમદાવાદ-વારાણસી, સાપ્તાહિક વિશેષ ટ્રેન 2જી ડિસેમ્બરથી 24મી ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09408: વારાણસી-અમદાવાદ, સાપ્તાહિક વિશેષ ટ્રેન 4થી ડિસેમ્બરથી 26 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09111: વલસાડ-હરિદ્વાર, સાપ્તાહિક વિશેષ ટ્રેન, 7મી ડિસેમ્બરથી 22મી ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09112: હરિદ્વાર-વલસાલ, સાપ્તાહિક વિશેષ ટ્રેન 8 ડિસેમ્બરથી 23 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 04309: ઉજ્જૈન-દહેરાદૂન, સાપ્તાહિક વિશેષ ટ્રેન 2 ડિસેમ્બરથી 24 ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 04310: દેહરાદૂન-ઉજ્જૈન સાપ્તાહિક વિશેષ ટ્રેન 1લી ડિસેમ્બરથી 23મી ફેબ્રુઆરી 2022 સુધી રદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Surat news: સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતના કેસમાં હાઇકોર્ટે ફરી સર્વે કરવા કર્યો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Embed widget