શોધખોળ કરો

Indian Railway: ટિકિટ બુકિંગના નિયમોમાં રેલવેએ કર્યો મોટો ફેરફાર! મુસાફરોને મળશે આ સુવિધા

વર્ષ 2020 થી કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી, રેલ્વેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન IRCTC વેબસાઈટ અથવા એપ પર ગંતવ્ય સ્ટેશન પર ક્યાં જવાનું છે તેનું સરનામાની વિગતો ભરવાનું ફરજિયાત બનાવ્યું હતું.

Railway Ticket Booking Rules: રેલવેને દેશની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ કરોડો મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં રેલવે પણ મુસાફરોની સુવિધાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ તેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે.

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ઘટતા કેસોને જોતા કેટલીક બંધ સુવિધાઓ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. નિયમોમાં ફેરફાર કરીને, ભારતીય રેલ્વેએ હવે ટિકિટ બુકિંગ દરમિયાન તમારા ગંતવ્ય સ્ટેશનનું સરનામું ભરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે.

રેલવે મંત્રાલયે નવો આદેશ જારી કર્યો છે

વર્ષ 2020 થી કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી, રેલ્વેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન IRCTC વેબસાઈટ અથવા એપ પર ગંતવ્ય સ્ટેશન પર ક્યાં જવાનું છે તેનું સરનામાની વિગતો ભરવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ, હવે રેલ્વે મંત્રાલયે એક નવું નોટિફિકેશન બહાર પાડીને આદેશ આપ્યો છે કે હવે મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન ગંતવ્ય સ્થાનનું સરનામું ભરવાનું રહેશે નહીં. આનાથી ટિકિટ બુક કરવાનું સરળ બનશે.

ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે

જણાવી દઈએ કે કોરોના સંક્રમણને જોતા રેલ્વેએ પોઝિટિવ લોકોને ટ્રેસ કરવા માટે મુસાફરી દરમિયાન સરનામું દાખલ કરવું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ, દેશમાં સંક્રમણના ઘટતા કેસોને જોતા રેલ્વે હવે સરનામાની જરૂરિયાતને દૂર કરી રહી છે.

અગાઉ, માર્ચ મહિનામાં, રેલ્વેએ ટ્રેનોમાં આપવામાં આવતા બેડરોલ, ગાદલા અને ધાબળાની સુવિધા પુનઃસ્થાપિત કરી હતી. આ સાથે હવે મુસાફરો જનરલ ટિકિટ લઈને પણ સરળતાથી મુસાફરી કરી શકશે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયે તમામ રેલ્વે ઝોન માટે ડેસ્ટિનેશન એડ્રેસની જરૂરિયાતને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે હવે IRCTC પોતાના સોફ્ટવેરમાં પણ ફેરફાર કરશે.

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget