શોધખોળ કરો

IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમમાં કર્યા આ મોટા ફેરફાર, જાણો તમને શું થશે ફાયદો....

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

નવી દિલ્હીઃ અધિકૃત રેલવે એજન્ટો દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના પ્રયત્નમાં IRTCT ઓટોપી આધારિત પ્રણાલી લઈને આવ્યું છે જે પ્રવાસીઓને ટિકિટ કેન્સર કરાવવા અને IRTCT દ્વારા આપવામાં આવેલ પાસવર્ડનો ઉપયોગ કરીને રિફંડ મેળવવાની સુવિધા આપશે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRTCT) તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રણાલી માત્ર તેના અધિકૃત એજન્ટોના માધ્યમથી બુક કરાવવામાં આવેલ ઈ ટિકિટો પર લાગુ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે. તે ગ્રાહકોને અનુકૂળ સુવિધા હશે, જ્યાં પ્રવાસી કેન્સલ કરાવવામાં આવેલી ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે એજન્ટ દ્વારા પ્રાપ્ત થયેલા રિફંડની રકમની યોગ્ય માહિતી મેળવી શકશે. નવી સિસ્ટમ મુજબ, જ્યારે પણ કોઈ પ્રવાસી અધિકૃત IRTCT એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ટિકિટ કે પૂર્ણ વેઇટલિસ્ટ ટિકિટ કેન્સલ કરાવે છે તો રિફંડ રકમ અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એક એસએમએસ (SMS) પ્રવાસીના મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. પ્રવાસીને રિફંડ મેળવવા માટે તે એજન્ટની સાથે આ ઓટીપી શૅર કરવો પડશે, જેણે ટિકિટ બુક કરાવી હતી. IRTCTના એક અધિકારીએ પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યું કે, હવે જ્યારે રિફંડ ઓટીપી આધારિત હશે, પ્રવાસીઓને બસ એટલું જ કરવું હશે કે તેઓ બુકિંગના સમયે પોતાનો જ નંબર આપે. એક અધિકારીના જણાવ્યા મુજબ, દરરોજ 27 ટકા ટિકિટ અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાવવામાં આવી છે. તેમાંથી 20 ટકા ટિકિટ રોજની કેન્સલ કરાવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget